સિવિલ ડિફેન્ડ મોક ડ્રિલ ગુજરાત

ભારતમાં 54 વર્ષ બાદ ગુજરાત સહિત આ રાજ્યમાં થશે મોકડ્રિલ,સાયરન વાગે તો શું કરશો,જાણો

સિવિલ ડિફેન્ડ મોક ડ્રિલ ગુજરાત- પાકિસ્તાન સાથે વધતા તણાવ અને 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે દેશની નાગરિક સુરક્ષા તૈયારીઓને મજબૂત કરવા નિર્ણય લીધો છે. આ અંતર્ગત, 7 મે, 2025 ના રોજ દેશના 7 રાજ્યોના 244 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજાશે. આ ડ્રિલ દરમિયાન જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન,…

Read More
ગામતળ

ગુજરાત સરકારે ગામતળ બહાર વસતા લોકો માટે લીધા મહત્વના નિર્ણય

ગામતળ – ગુજરાત સરકારે ગામતળની બહાર અને વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણયો ખાસ કરીને ગામડાઓની બહાર રહેતા ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ બનશે. ગામતળ- ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ ગામતળની બહાર રહેણાંક હેતુ માટે…

Read More

અમદાવાદમાં વકફની જમીન પચાવનાર સલીમખાનના ઘરે EDના દરોડા

અમદાવાદ વકફ કૌભાંડ- અમદાવાદ શહેરમાં વકફની જમીનનો દુરુપયોગ કરી ગેરકાયદે બાંધકામો કરનાર સલીમખાન જુમ્માખાન પઠાણના નિવાસસ્થાન સહિત 10 સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટા પાયે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી જમાલપુર, ખેડા અને અન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે, જેના કારણે સલીમખાન પઠાણ હવે EDના રડાર પર…

Read More
કમોસમી વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ,ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

કમોસમી વરસાદ- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન, કરા અને કમોસમી વરસાદે હવામાનને વધુ અસ્થિર બનાવી દીધું છે.આજે સોમવારે (5 મે, 2025) સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ખાસ કરીને, અમદાવાદમાં રાત્રે 10:50 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર…

Read More
ગૌશાળામાં 20 ગાયના મોત

બનાસકાંઠા: વાવની ગૌશાળામાં શંકાસ્પદ હાલતમાં 20 ગાયોના મોત

ગૌશાળામાં 20 ગાયના મોત –બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી એક ગૌશાળામાં 20 જેટલી ગાયોના અચાનક મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ખેડૂતોના અનુમાન પ્રમાણે, ગાયોએ જંગલમાં એરંડા (castor seeds) ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા છે, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. હાલ વહીવટી તંત્ર, પોલીસ અને પશુપાલન વિભાગના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને…

Read More

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: વિજ્ઞાન પ્રવાહમાં 83.51% અને સામાન્ય પ્રવાહમાં 93.07% પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025–  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 5 મે 2025ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025નું પરિણામ…

Read More

ખેડબ્રહ્મા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત

Khedbrahma triple accident- સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર આજે બપોરે હિંગટીયા ગામ નજીક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંબાજી રૂટની એસટી બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ટકરાયા હતાં, જેના પરિણામે ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું અને અન્ય છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. Khedbrahma triple accident- પ્રાપ્ત માહિતી મુજબ, શનિવાર બપોરે સાબરકાંઠાના હિંગટીયા…

Read More

સોમનાથની થશે કાયાપલટ, 282 કરોડનો ખર્ચ થશે!

Somnath- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની 282 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા આ ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા 102 એકર જમીન સાફ કરી, ગેરકાયદે દબાણ હટાવાયા. માસ્ટર પ્લાનમાં 1.48 કિમીનો દરિયાકિનારે પ્રોમેનેડ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેરિટેજ વોક,…

Read More
ધારી મદરેસાના મૌલવી

ધારીના મદરેસાના મૌલવીનું પાકિસ્તાની કનેક્શન? ATS કરી રહી છે પુછપરછ

 ધારી મદરેસાના મૌલવી- અમરેલીના ધારી (Dhari Madrasa) તાલુકાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસામાં રહેલા મૌલવીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકાને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. ગુજરાત ATS અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને મૌલવીને અમદાવાદ સ્થિત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ઓફિસે લાવવામાં આવ્યો છે જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલો…

Read More
First Hajj flight

અમદાવાદથી પહેલી હજ ફ્લાઇટ રવાના: ત્રિરંગા સાથે ‘હિન્દુસ્તાન જિંદાબાદ’ના નારાઓ ગુંજ્યા

First Hajj flight– આજે શુક્રવારે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પવિત્ર મક્કા-મદીનાની હજ યાત્રા માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી હાજીઓની પ્રથમ ફ્લાઇટ રવાના થઈ.આ પ્રસંગે હાજીઓએ હાથમાં ત્રિરંગો લઈ “હિન્દુસ્તાન જિંદાબાદ” અને “લબૈક અલ્લાહુમ્મા લબૈક”ના નારા લગાવી રાષ્ટ્રવાદની ભાવના વ્યક્ત કરી. First Hajj flight -ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે…

Read More