મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી

મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી! દેશી દારૂના એપીસેન્ટરમાં હવે ગાંજા-કોડેઇન સિરપનો પણ ધંધો?

મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી- મહેમદાવાદ એક એવું શહેર જે દેશી દારૂના ગેરકાયદેસર કારોબારના એપીસેન્ટર તરીકે ઓળખાય છે, ત્યાં હવે નશીલા પદાર્થોની એન્ટ્રીએ ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં મહેમદાવાદ પોલીસ મથકે નશીલા પદાર્થો સંબંધિત બે કેસ નોંધાયા છે, જે શહેરના યુવાધનના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. દેશી દારૂની ફેક્ટરીઓ બોરીરોજીમાં આજેપણ ધમધમતી હોય તેમાં…

Read More

મહેસાણા: વિજાપુરના સુંદરપુરા ગામે મકાનની દિવાલ ધસી પડતાં 3 શ્રમિકોના મોત

મકાનની દિવાલ ધસી પડિ- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા, જ્યારે 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગતો મકાનની દિવાલ ધસી પડિ-…

Read More
રાજકોટમાં વરસાદ

રાજકોટમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

રાજકોટમાં વરસાદ-   ગુજરાતમાં ભરઉનાળે છૂટાછવાયા વરસાદ બાદ હવે સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ…

Read More
ગુજરાતમાં વરસાદ આગાહી

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે આપ્યા આ સૂચન

ગુજરાતમાં વરસાદ આગાહી- ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી માહોલ શરૂ થયો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદની…

Read More
ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…

Read More
અમેરિકામાં ગુજરાતીની હત્યા

અમેરિકામાં ગુજરાતી યુવક પરેશ પટેલની ગોળી મારીને હત્યા કરાઇ

અમેરિકામાં ગુજરાતીની હત્યા- અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ સુમનભાઈ પટેલની ટેનેસીના લિવિસબર્ગમાં 20 મે, 2025ના રોજ એક સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે….

Read More
સાયક્લોનિક સર્ક્યુલેશન

ગુજરાતમાં 25 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 25 મે 2025 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે. 21 મે 2025: આજની હવામાન આગાહી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે…

Read More
ઇકરા ફાઉન્ડેશન

હાડગુડ ગામમાં ઇકરા ફાઉન્ડેશન દ્વારા ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો, અનેક લોકોએ લાભ લીધો

ઇકરા ફાઉન્ડેશન  હાડગુડના સહયોગથી અને સી.વી.એમ યુનિવર્સિટી સંચાલિત રીટા એ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના સૌજન્યથી હાડગુડ ગામે તદ્દન મફત ફિઝિયોથેરાપી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 101 પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો, જેમને સ્નાયુનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, સંધિવા, ઘૂંટણનો ઘસારો, ફ્રોઝન શોલ્ડર અને ગાદીના દુખાવા જેવી સમસ્યાઓનું ફિઝિયોથેરાપી દ્વારા સફળ નિદાન…

Read More

ગુજરાત સરકારે જાહેર કરી સિંહની વસ્તી,આટલા ટકા થયો વધારો

ગુજરાત સિંહ વસ્તી- ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં રાજ્યમાં (lion population) એશિયાઈ સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે. 2020ની ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા, જે દર્શાવે છે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ ગણતરીમાં 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠડા અને 225…

Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત: ઓપરેશન સિંદૂર બાદ PM મોદીનો પ્રથમ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત-   વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 26 અને 27 મે, 2025ના રોજ ગુજરાતના દાહોદ અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. આ મુલાકાતને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં પ્રવાસનું આયોજન, પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા…

Read More