વડોદરામાં CMના કાર્યક્રમમાં ભારે હોબાળો,જાણો શું થયું…

CMના કાર્યક્રમમાં હોબાળો –  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન હરણી બોટ ઘટના અને આવાસ યોજના સંબંધિત રજૂઆતોને લઈને હોબાળો થયો.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા ત્યારે બે મહિલાઓ, સંધ્યા નિઝામા અને સરલા શિંદે, ઊભી થઈ અને હરણી બોટ ઘટના અંગે રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે તેઓ દોઢ વર્ષથી મુખ્યમંત્રીને…

Read More
ઠાસરામાં વીજકરંટથી મોત

ઠાસરામાં વીજકરંટ લાગતા 3 લોકોના કરૂણ મોત

ઠાસરામાં વીજ કરંટથી મોત- ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકાળે મોત થયું છે. આ ઘટનામાં માતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે સાસુને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જી…

Read More

અંબાજી મંદિરમાં બે મહિના સુધી અન્નકૂટ આ કારણથી કરાયા બંધ

અંબાજી મંદિર અન્નકૂુટ બંધ – શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ જણાવતા કહ્યું કે, ઋતુ અનુસાર…

Read More
ચંડોળા રાહત શિબિરની માંગ

પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે ચંડોળાના બેઘર થયેલા ભારતીયો માટે રાહત શિબિરની કરી માંગ

 રાહત શિબિરની માંગ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે, બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.આ મેગા ડિમોલિશનની કામગીરીમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય ગરીબ અને મજૂરવર્ગ પરથી છત હટી જતા તેઓ બેઘર થઇ ગયા છે. આ લોકો પાસે…

Read More

ગુજરાતના પેન્શનરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે હયાતી ખરાઇ માટે ધક્કા નહીં ખાવા પડે!

ગુજરાત પેન્શનરોને લાભ —ગુજરાતના પેન્શનરો (Gujarat Pensioners), ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની (Pensioners) સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હયાતી (લાઇફ સર્ટિફિકેટ) ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે પેન્શનરોને આ સેવા વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ થશે, જેમાં ખાસ કરીને શારીરિક…

Read More
લલ્લા બિહારી ધરપકડ

ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે 2000થી વધુ ગેરકાયદે મકાનો જમીનદોસ્ત, લલ્લા બિહારીની ધરપકડ

 લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન…

Read More
મહેમદાવાદ જડબેસલાક બંધ

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મહેમદાવાદ જડબેસલાક બંધ,વેપારીઓમાં ભારે આક્રોશ

મહેમદાવાદ જડબેસલાક બંધ– જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે બુધવારે મહેમદાવાદના તમામ વેપારી એસોસિએશ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા, શહેરની તમામ દુકાનો જડબેસલાક આતંકી હુમલાના વિરોધમાં બંધ છે.હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ વેપારીઓએ હુમલાની કડક નિંદા કરી હતી અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરીને બદલો લેવાની માંગ કરી હતી. મહેમદાવાદ જડબેસલાક બંધ- નોંધનીય છે કે…

Read More
સાયલા તાલુકામાં SMCના દરોડા

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામમાં SMCના દરોડા!78 લાખનો દારૂ ઝડપાયો

સાયલા તાલુકામાં SMCના દરોડા – સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં બહારના રાજ્યમાંથી દાણચોરીએ લવાયેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોડી રાતે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 6342 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે કુલ રૂ. 1,13,65,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં એક…

Read More
ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન – અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં સવારથી જ ગેરકાયદે બાંધકામો સામે મોટાપાયે ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ છે. આ કામગીરીમાં 2000થી વધુ પોલીસકર્મીઓ, 60 જેસીબી મશીનો, 60 ડમ્પર અને ડ્રોનની મદદથી ચુસ્ત દેખરેખ હેઠળ બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે, જે આ વિસ્તારને અતિક્રમણમુક્ત…

Read More

પહેલગામ હુમલાની અસર, ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કરાવ્યું કેન્સલ!

ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ- જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામના બૈસરણ મેદાનમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં સુરતના શૈલેષભાઈ હિમ્મતભાઈ કળથીયા સહિત અન્ય ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, જેના કારણે ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ગુજરાતી પ્રવાસીઓમાં ભયનો…

Read More