UPSC 2025:

UPSC 2025: SPIPA ના 35 સફળ યુવા અધિકારીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

UPSC 2025: રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) માંથી પ્રશિક્ષણ મેળવીને યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025 માં ઝળહળતી સફળતા મેળવનાર 35 યુવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. UPSC 2025: મુખ્યમંત્રીની પ્રેરણાદાયક શિખામણ: CM ભૂપેન્દ્ર પટેલે આ યુવા અધિકારીઓ સાથે સહજ સંવાદ કરી તેમને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી….

Read More
LPG Shortage Ahmedabad:

અમદાવાદમાં ગેસ શોર્ટેજની અસર શરૂ: મણિનગર સ્વામિનારાયણ ભોજનાલય હંગામી ધોરણે બંધ!

LPG Shortage Ahmedabad: શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની (Commercial Gas Cylinder) અછતની ગંભીર અસર હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના રોજિંદા જીવન પર પડવા લાગી છે. અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલા અને હજારો લોકો માટે આશીર્વાદરૂપ મનાતા ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ (Swaminarayan Bhojanalay) ને LPG ગેસની ભારે શોર્ટેજના કારણે આજથી (13 માર્ચ) અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો વારો આવ્યો…

Read More
Surat Court Acid Attack

સુરત કોર્ટમાં હચમચાવનારી ઘટના: પત્ની પર એસિડ ફેંકી પતિએ પીધું ઝેર

Surat Court Acid Attack : ન્યાયની અપેક્ષાએ આવતા લોકો માટે સુરક્ષિત મનાતા કોર્ટ પરિસરમાં આજે એક અત્યંત કરુણ અને ભયાનક ઘટના બની છે. સુરત જિલ્લા સેવા સદન (Surat Jilla Seva Sadan) ખાતેના પાંચમા માળે આવેલી ફેમિલી કોર્ટમાં (Family Court) આજે ચાલુ સુનાવણી દરમિયાન એક વૃદ્ધ પતિએ પોતાની પત્ની પર એસિડ (Acid) વડે હુમલો કર્યો હતો….

Read More
Girnar Ambaji Temple Controversy

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસની મહેફિલનો વીડિયો વાયરલ,પૂજારી સહિત 11 સસ્પેન્ડ!

Girnar Ambaji Temple Controversy :  ગિરનાર પર્વત પર આવેલા લાખો ભક્તોના આસ્થાના પ્રતીક સમાન પવિત્ર અંબાજી મંદિરમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મંદિરના ભંડારા (રસોડા) માં કેટલાક શખ્સો દ્વારા દારૂ અને માંસાહારી ભોજનની મહેફિલ માણવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં…

Read More
Vadodara Love Jihad Case :

વડોદરામાં લવ જેહાદની ઘટના, લગ્નની લાલચે 8 વર્ષ સુધી શોષણ, હવે મારી નાંખવાની ધમકી!

Vadodara Love Jihad Case : સંસ્કારીનગરી વડોદરામાં ફરી એકવાર લવ જેહાદની ઘટનાએ ચકચાર જગાવી છે. શહેરના સલમાન ખાન સલીમ ખાન પઠાણ નામના યુવકે એક હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સતત 8 વર્ષ સુધી પોતાની પાસે રાખી હતી. આ સમયગાળા દરમિયાન યુવતીનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પીડિતાએ લગાવ્યા…

Read More
Unjha Market War Impact

મિડલ ઇસ્ટની અસર ઊંઝાના મસાલા બજાર પર,કરોડો રુપિયા અટવાયા!

Unjha Market War Impact : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે ઉત્તર ગુજરાતના વેપાર જગત પર વર્તાઈ રહી છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા ઊંઝાના સેંકડો વેપારીઓના કરોડો રૂપિયા હાલ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફસાયા છે. જીરું, વરિયાળી અને ઈસબગુલની નિકાસ કરનારા વેપારીઓ અત્યારે બેવડો આર્થિક ફટકો સહન કરી રહ્યા છે….

Read More
Nadiad Liquor Destruction

નડિયાદમાં 1.21 કરોડના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર,જાહેરમાં કાર્યવાહી કરતા વિવાદ!

Nadiad Liquor Destruction : ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસે લાખો રૂપિયાના જપ્ત કરાયેલા ગેરકાયદેસર વિદેશી દારૂનો નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના આદેશાનુસાર, પીજ ચોકડી નજીક 1 કરોડ 21 લાખ રૂપિયાથી વધુ કિંમતની દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર પ્રક્રિયા ખુલ્લા રસ્તા પર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય…

Read More
Gujarat Teacher Crisis : 

કેવી રીતે ભણશે ગુજરાત? શાળાઓમાં ગણિત-વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની ભારે અછત, જાણો ક્યારે થશે નવી ભરતી

Gujarat Teacher Crisis :  ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની કથળેલી સ્થિતિના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સ્વીકાર્યું છે કે રાજ્યના મુખ્ય ૧૦ જિલ્લાઓમાં વિષયવાર શિક્ષકોની મોટી અછત વર્તાઈ રહી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે. Gujarat Teacher Crisis :   વિષયવાર અને જિલ્લાવાર…

Read More
Rushikesh Patel Gas News:

કોઈપણ પરિવારનો ચૂલો બંધ નહીં રહેવા દઈએ”: ગેસ સંકટ પર ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Rushikesh Patel Gas News : મધ્ય-પૂર્વ એશિયામાં (Middle East) વણસી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા બજારમાં ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાય પર તોળાતા જોખમ વચ્ચે ગુજરાત સરકાર સજ્જ બની છે. રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી છે કે, આંતરરાષ્ટ્રીય કટોકટી ગમે તેટલી ગંભીર હોય,…

Read More
Somnath Temple Corridor Rehabilitation

સોમનાથ કોરિડોરના વિસ્થાપિતો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય,બાંધકામની મળશે મંજૂરી

Somnath Temple Corridor Rehabilitation : સોમનાથ તિર્થધામના ભવ્ય વિકાસ અર્થે નિર્માણ પામી રહેલા મંદિર કોરિડોર પ્રોજેક્ટમાં અસરકર્તા મિલકતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં આવતી આશરે ૩૮૪ મિલકતોના ધારકો હવે કોઈપણ જાતની જમીન કપાત (Land Contribution) વગર તેમના પુનર્વસન, રહેણાંક કે વાણિજ્ય હેતુ માટે બાંધકામની મંજૂરી મેળવી શકશે….

Read More