ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મેગા ડિમોલિશન,લલ્લા બિહારીનો ફાર્મ હાઉસ જમીનદોસ્ત

ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન – અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ તરીકે ઓળખાતા ગેરકાયદે બાંધકામો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ મેગા ઓપરેશનમાં 50 જેસીબી, 60 ડમ્પર અને 2000થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે,…

Read More
અમવા વેલનેસ સેન્ટર

અમવા વેલનેસ સેન્ટર અને AIMS હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

આજ તારીખ 27-4-2025 રવિવારના રોજ અમવા વેલનેસ સેન્ટર, જુહાપુરા ખાતે AIMS હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નિ:શુલ્ક ડાયાબિટીસ ની તપાસ, બી.પી ની તપાસ ની સાથે ECG પણ મફત કરવામાં આવ્યા હતા. અમવા વેલનેસ સેન્ટર નાં તમામ મશીનો, કાંસા મસાન્જર, કોમ્પોનિયો થેરાપી વગેરેનો પણ નિઃશુલ્ક લાભાર્થીઓએ લાભ લીધો. અમવા સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા…

Read More

પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ: હિન્દુ મહાસંગઠના સમર્થનમાં મુસ્લિમ વેપારીઓ સ્વેચ્છાએ દુકાન બંધ રાખીને રેલીમાં જોડાયા

પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 27 લોકોના મોત થયા હતા, આ આતંકવાદી ઘટનાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે.દેશભરના લોકો આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે. અમદાવાદમાં વેપારી મહા સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ…

Read More

AMTSની ફરિયાદ હવે વોટ્સએપથી કરી શકશો,આ બે નંબર કરાયા જાહેર

AMTSની ફરિયાદ-   અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS), જેને લોકો ‘લાલ બસ’ તરીકે ઓળખે છે, તેનો રોજ લાખો લોકો ઉપયોગ કરે છે. મુસાફરોની ફરિયાદોના નિરાકરણ માટે AMTSએ બે વોટ્સએપ નંબર 8511171941 અને 8511165179 જાહેર કર્યા છે. આ નંબર પર મુસાફરો ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકશે. ઓવરસ્પીડ ડ્રાઇવિંગ, બસ સ્ટેન્ડ પર ન ઉભી રાખવી, ડ્રાઇવરનું…

Read More

ગુજરાતમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, 500 લોકોની કરાઇ ધરપકડ!

ગુજરાતમાં ઘૂસણખોરો પર કાર્યવાહી-  પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ દેશભરમાં સક્રિય છે. શંકા જતા જ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એ શનિવારે (26 એપ્રિલ) ગુજરાતના સુરત અને અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. 6 ટીમોએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા 500 થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત…

Read More

પહેલગામ આતંકી હુમલાનો ગુજરાતના મુસ્લિમોએ કર્યો સખત વિરોધ: કાળી પટ્ટી સાથે મુસ્લિમોએ જુમ્માની નમાઝ અદા કરી

પહેલગામ આતંકી હુમલાનો મુસ્લિમોએ કર્યો વિરોધ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાના વિરોધમાં મુસ્લિમ સમુદાય દેશભરમાં એકજૂટ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આજે, શુક્રવારે, અમદાવાદની લાલ દરવાજા ખાતે આવેલી શાહી જામા મસ્જિદ સહિત રાજ્યની અનેક મસ્જિદોમાં મુસ્લિમ સમુદાયે હાથ પર કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાઝ અદા કરી…

Read More

ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 7 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા

ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – ખંભાત સેશન્સ કોર્ટે 2019માં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદાએ ન્યાયની આશા જગાવી છે અને સમાજમાં આવા ગંભીર અપરાધો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – નોંધનીય છે કે…

Read More

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર…

Read More

પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ,સુરક્ષામાં કરાયો વધારો

ગુજરાતમાં હાઇ એલર્ટ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલાને પગલે કાશ્મીરમાં સેના અને પોલીસ હાઈ એલર્ટ પર છે, જ્યારે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ગુજરાતમાં અંબાજી, દ્વારકા, સોમનાથ અને પાવાગઢ જેવાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં ખાસ વધારો કરાયો છે….

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત

પહેલગામ આતંકી હુમલો-  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 25થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમાર (17) તેમજ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગરના…

Read More