કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું કરાયું આયોજન,આજે રજિસ્ટ્રેશન કરાવો

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર- ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક મહત્વનો પ્રશ્ન હંમેશા રહે છે: “હવે આગળની કારર્કિદી માટે શું કરવું? આ મૂંઝવણનો અંત લાવવા અને યોગ્ય અભ્યાસક્રમ તથા કારકિર્દીના વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ દ્વારા અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી…

Read More
VACATION HANDWRITINE COURSE

અમવા અને રઝા એકેડમી દ્વારા આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025″ની પૂર્ણાહુતિ

VACATION HANDWRITINE COURSE- જુહાપુરા મુકામે અમવા અને રઝા એકેડેમી દ્વારા સંયુક્ત રીતે આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025” ધમાકેદાર રીતે પૂર્ણ થયો. આ એક સપ્તાહીય કાર્યક્રમમાં નાના વિદ્યાર્થીઓના હસ્તલેખ સુધાર અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર ખાસ ધ્યાન અપાયું. તાલીમને અંતે વિદ્યાર્થીઓના પ્રયત્ન અને સમર્પણના સન્માનરૂપે એક ભાવનાત્મક સમારોહ યોજાયો. સમારોહમાં રઝા સર દ્વારા બનાવવામાં આવેલી દ્રષ્ટાંતાત્મક ચિત્રકળાનું…

Read More
મહેમદાવાદ તિરંગા યાત્રા

મહેમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

મહેમદાવાદ તિરંગા યાત્રા-   ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે આજે ખેડાના મહેમદાવાદ ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ, રાજકિય નેતા ડો. નૈષધ ભટ્ટ,ભાજપના નેતા નિલેશ પટેલ  પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, હિમાશુંભાઇ  મહેમદાવાદ…

Read More
દાહોદ મનરેગા કૌભાંડ

દાહોદ મનરેગા કૌભાંડ: બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરાઇ

દાહોદ મનરેગા કૌભાંડ – દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર ઝડપાતાં પોલીસ અને તપાસ એજન્સીઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં ગુજરાતના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવા…

Read More

અમદાવાદમાં 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન પર ભૂમાફિયાનો કબજો, 7 આરોપીઓ સામે FIR

અમદાવાદ જમાલપુર ત્રિકમજી મંદિર – અમદાવાદના જમાલપુરમાં આવેલા 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચેરિટી કમિશનરની કચેરીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ અને ફરિયાદની વિગતો અમદાવાદ જમાલપુર ત્રિકમજી મંદિર – વસ્ત્રાપુર બહુમાળી…

Read More

ગુજરાતમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી

ગુજરાત કમોસમી વરસાદ- ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો છે. એક તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે, તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામીSઓ આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર-પૂર્વીય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં…

Read More

રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, આ તો ટ્રેલર છે જો યુદ્વવિરામ ભંગ થશે તો….!

 રાજનાથ સિંહ ભૂજ એરબેઝ – ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી, પીએમ મોદીથી લઈને તમામ નેતાઓ સેનાનું મનોબળ વધારવામાં વ્યસ્ત છે. આ સાથે, તે તેમને મળી રહ્યો છે. આ પહેલા પીએમ મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. આ પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ શ્રીનગર એરબેઝ પહોંચ્યા. અહીં તે સેનાના સૈનિકોને મળ્યા. આ સાથે, ઓપરેશન સિંદૂર દરમિયાનની પરિસ્થિતિઓ…

Read More

ગેરકાયદેસર બાંગ્લાદેશી કેસમાં ખુલાસો, સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ પર બનાવ્યા નકલી ડોક્યુમેન્ટ!

બાંગ્લાદેશી નકલી ડોક્યુમેન્ટ – અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે સ્થાનિક કોર્પોરેટરોના લેટરપેડનો ઉપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. ATSએ આ મામલે રાણા સરકાર નામના એક ગેરકાયદેસર બાંગ્લાદેશી અને સોએબ મોહમ્મદની ધરપકડ કરી છે, જેઓ નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ…

Read More
SOP

રાજ્યમાં દરેક કર્મચારીઓના આઇડી પ્રુફ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે, SOP જાહેર કરશે સરકાર

SOP – પહલગામ આતંકી હુમલાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનમાં 300 જેટલા બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ગેરકાયદેસર વસાહતીઓ પર નિયંત્રણ લાવવા એક વ્યાપક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જેમાં નોકરીદાતાઓ માટે કર્મચારીઓના આઈડી…

Read More

અમરેલીના ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતાં મૌલાનાના મદરેસા પર ચાલ્યું બુલડોઝર

મૌલાના પાકિસ્તાન કનેક્શન- અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી પરા વિસ્તારમાં આવેલા એક મદરેસા પર પાલિકા દ્વારા કડક પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મદરેસાની સામે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથે કનેક્શન હોવાના આરોપો બાદ પોલીસે તોડફોડની કાર્યવાહી કરી હતી. શું છે મામલો? મૌલાના પાકિસ્તાન- મદરેસાના સંચાલક મૌલાના મોહમ્મદફઝલ અબ્દુલઅઝીઝ શેખના પાકિસ્તાન અને અન્ય…

Read More