ગુજરાતના પેન્શનરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે હયાતી ખરાઇ માટે ધક્કા નહીં ખાવા પડે!

ગુજરાત પેન્શનરોને લાભ —ગુજરાતના પેન્શનરો (Gujarat Pensioners), ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની (Pensioners) સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હયાતી (લાઇફ સર્ટિફિકેટ) ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે પેન્શનરોને આ સેવા વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ થશે, જેમાં ખાસ કરીને શારીરિક…

Read More
લલ્લા બિહારી ધરપકડ

ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે 2000થી વધુ ગેરકાયદે મકાનો જમીનદોસ્ત, લલ્લા બિહારીની ધરપકડ

 લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન…

Read More
મહેમદાવાદ જડબેસલાક બંધ

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મહેમદાવાદ જડબેસલાક બંધ,વેપારીઓમાં ભારે આક્રોશ

મહેમદાવાદ જડબેસલાક બંધ– જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે બુધવારે મહેમદાવાદના તમામ વેપારી એસોસિએશ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા, શહેરની તમામ દુકાનો જડબેસલાક આતંકી હુમલાના વિરોધમાં બંધ છે.હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ વેપારીઓએ હુમલાની કડક નિંદા કરી હતી અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરીને બદલો લેવાની માંગ કરી હતી. મહેમદાવાદ જડબેસલાક બંધ- નોંધનીય છે કે…

Read More
સાયલા તાલુકામાં SMCના દરોડા

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામમાં SMCના દરોડા!78 લાખનો દારૂ ઝડપાયો

સાયલા તાલુકામાં SMCના દરોડા – સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં બહારના રાજ્યમાંથી દાણચોરીએ લવાયેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોડી રાતે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 6342 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે કુલ રૂ. 1,13,65,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં એક…

Read More
ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન – અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં સવારથી જ ગેરકાયદે બાંધકામો સામે મોટાપાયે ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ છે. આ કામગીરીમાં 2000થી વધુ પોલીસકર્મીઓ, 60 જેસીબી મશીનો, 60 ડમ્પર અને ડ્રોનની મદદથી ચુસ્ત દેખરેખ હેઠળ બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે, જે આ વિસ્તારને અતિક્રમણમુક્ત…

Read More

પહેલગામ હુમલાની અસર, ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કરાવ્યું કેન્સલ!

ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ- જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામના બૈસરણ મેદાનમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં સુરતના શૈલેષભાઈ હિમ્મતભાઈ કળથીયા સહિત અન્ય ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, જેના કારણે ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ગુજરાતી પ્રવાસીઓમાં ભયનો…

Read More
ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મેગા ડિમોલિશન,લલ્લા બિહારીનો ફાર્મ હાઉસ જમીનદોસ્ત

ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન – અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ તરીકે ઓળખાતા ગેરકાયદે બાંધકામો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ મેગા ઓપરેશનમાં 50 જેસીબી, 60 ડમ્પર અને 2000થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે,…

Read More
અમવા વેલનેસ સેન્ટર

અમવા વેલનેસ સેન્ટર અને AIMS હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

આજ તારીખ 27-4-2025 રવિવારના રોજ અમવા વેલનેસ સેન્ટર, જુહાપુરા ખાતે AIMS હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નિ:શુલ્ક ડાયાબિટીસ ની તપાસ, બી.પી ની તપાસ ની સાથે ECG પણ મફત કરવામાં આવ્યા હતા. અમવા વેલનેસ સેન્ટર નાં તમામ મશીનો, કાંસા મસાન્જર, કોમ્પોનિયો થેરાપી વગેરેનો પણ નિઃશુલ્ક લાભાર્થીઓએ લાભ લીધો. અમવા સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા…

Read More

પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ: હિન્દુ મહાસંગઠના સમર્થનમાં મુસ્લિમ વેપારીઓ સ્વેચ્છાએ દુકાન બંધ રાખીને રેલીમાં જોડાયા

પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 27 લોકોના મોત થયા હતા, આ આતંકવાદી ઘટનાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે.દેશભરના લોકો આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે. અમદાવાદમાં વેપારી મહા સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ…

Read More

AMTSની ફરિયાદ હવે વોટ્સએપથી કરી શકશો,આ બે નંબર કરાયા જાહેર

AMTSની ફરિયાદ-   અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS), જેને લોકો ‘લાલ બસ’ તરીકે ઓળખે છે, તેનો રોજ લાખો લોકો ઉપયોગ કરે છે. મુસાફરોની ફરિયાદોના નિરાકરણ માટે AMTSએ બે વોટ્સએપ નંબર 8511171941 અને 8511165179 જાહેર કર્યા છે. આ નંબર પર મુસાફરો ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકશે. ઓવરસ્પીડ ડ્રાઇવિંગ, બસ સ્ટેન્ડ પર ન ઉભી રાખવી, ડ્રાઇવરનું…

Read More