ગુજરાતમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, 500 લોકોની કરાઇ ધરપકડ!

ગુજરાતમાં ઘૂસણખોરો પર કાર્યવાહી-  પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ દેશભરમાં સક્રિય છે. શંકા જતા જ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એ શનિવારે (26 એપ્રિલ) ગુજરાતના સુરત અને અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. 6 ટીમોએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા 500 થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત…

Read More

પહેલગામ આતંકી હુમલાનો ગુજરાતના મુસ્લિમોએ કર્યો સખત વિરોધ: કાળી પટ્ટી સાથે મુસ્લિમોએ જુમ્માની નમાઝ અદા કરી

પહેલગામ આતંકી હુમલાનો મુસ્લિમોએ કર્યો વિરોધ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાના વિરોધમાં મુસ્લિમ સમુદાય દેશભરમાં એકજૂટ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આજે, શુક્રવારે, અમદાવાદની લાલ દરવાજા ખાતે આવેલી શાહી જામા મસ્જિદ સહિત રાજ્યની અનેક મસ્જિદોમાં મુસ્લિમ સમુદાયે હાથ પર કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાઝ અદા કરી…

Read More

ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 7 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા

ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – ખંભાત સેશન્સ કોર્ટે 2019માં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદાએ ન્યાયની આશા જગાવી છે અને સમાજમાં આવા ગંભીર અપરાધો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – નોંધનીય છે કે…

Read More

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર…

Read More

પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ,સુરક્ષામાં કરાયો વધારો

ગુજરાતમાં હાઇ એલર્ટ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલાને પગલે કાશ્મીરમાં સેના અને પોલીસ હાઈ એલર્ટ પર છે, જ્યારે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ગુજરાતમાં અંબાજી, દ્વારકા, સોમનાથ અને પાવાગઢ જેવાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં ખાસ વધારો કરાયો છે….

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત

પહેલગામ આતંકી હુમલો-  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 25થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમાર (17) તેમજ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગરના…

Read More

ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પહેલગામ આતંકવાદી હુમલાની કરી સખત નિંદા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે  રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશ ભયભીત છે અને આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે. ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન…

Read More
ઐતિહાસિક રોજા-રોજી

મહેમદાવાદના ઐતિહાસિક રોજા-રોજીના બાંધકામનો વર્ષ ખોટું દર્શાવવામાં આવ્યું,રજૂઆત કર્યા છંતા કોઇ કાર્યવાહી નહીં

ઐતિહાસિક શહેર મહેમદાવાદના સોજાલી ગામમાં રાષ્ટ્રીય સ્મારક રોજા-રોજી આવેલ છે. આ રોજા સ્મારકના બાંધકામનો વર્ષ 1484 ખોટું તકતીમાં દર્શાવવામાં આવ્યું છે તે અંગે મહેમદાવાદના લેખક મુસ્તાક મલેકે વડોદરા સેન્ટ્રલ પુરાતત્ત્વ વિભાગને આ અંગે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે. તે છંતા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.  ઐતિહાસિક રોજા-રોજી-   મહેમદાવાદનો ઇતિહાસ લખનાર લેખક અને પત્રકાર…

Read More
મૈયત ગુસ્લ વાન

આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ વાન” સેવા કરાઇ કાર્યરત

મૈયત ગુસ્લ વાન- આજના ઝડપી શહેરજીવન અને  વસવાટભર્યા વિસ્તારોમાં અવસાન બાદની ધાર્મિક વિધિઓમાં થતી મુશ્કેલીઓના નિવારણ માટે આણંદ શહેરમાં એક અનોખી અને સેવા-સહજ પહેલ કરવામાં આવી છે. મુસ્લિમ ધર્મ અનુસાર મૃત્યુ બાદ શબને સ્નાન કરાવવામાં (ગુસ્લ) આપવા માટે જે વિધિ કરવામાં આવે છે તેને “ગુસ્લ” કહેવામાં આવે છે. આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ…

Read More

રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કાંડ: પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

ગોંડલ શહેરમાં નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને પૈસાની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલ પોલીસએ રાજકારણમાં સક્રિય રહેલી અને ક્ષત્રિય સમાજની આગેવાન તરીકે ઓળખાતી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતી તેજલબેન છૈયા હજુ સુધી પોલીસના હાથે લાગી નથી. ગોંડલના…

Read More