Rahul Gandhi Speech Ahmedabad : અમે 50% અનામતની દિવાલ તોડીશું – રાહુલ ગાંધીનો ગુજરાતમાંથી મોટો સંદેશ

Rahul Gandhi Speech Ahmedabad: અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધી પછાત વર્ગ, અનામત અને જાતિગત ગણતરી મુદ્દે ખુલ્લા અને તીખા શબ્દોમાં સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા દિગ્ગજોને લીધે કોંગ્રેસ મજબૂત થઈ છે અને હવે કોંગ્રેસ ફરીથી પછાત વર્ગના હિત માટે સંઘર્ષ કરશે. તેલંગાણામાં જે જાતિગત જનગણના શરૂ કરવામાં આવી…

Read More
Fix Pay Allowance Hike 2025

Fix Pay Allowance Hike 2025: ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખુશખબર: સરકાર દ્વારા ભથ્થાંમાં નોંધપાત્ર વધારો

Fix Pay Allowance Hike 2025:  ગુજરાત સરકાર તરફથી ફિક્સ પે પર સેવા આપી રહેલા કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. નાણાં વિભાગે ભથ્થાંમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે, જેનાથી રાજ્યભરના લાખો કર્મચારીઓને રાહત મળશે. નવી વ્યવસ્થા હેઠળ, જો કર્મચારીને 12 કલાકથી ઓછા સમય માટે કામગીરી માટે બહાર મોકલવામાં આવે છે તો અગાઉ મળતું…

Read More

Gujarat School Calendar 2025-26: શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર: ફેબ્રુઆરીમાં જ બોર્ડની પરીક્ષા પૂર્ણ થશે

Gujarat School Calendar 2025-26: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષની શાળાકીય પ્રવૃત્તિઓ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ઘોષણા કરી છે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં જ પૂર્ણ કરવામાં આવશે, જે સામાન્ય રીતે માર્ચમાં લેવામાં આવતી હતી. આ ફેરફાર વિદ્યાર્થીઓના ભવિષ્યના આયોજનને ધ્યાનમાં…

Read More

ગુજરાતમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો કરાયો વધારો

ગુજરાત રાજ્યમાં, ધારાસભ્યોને આપવામાં આવતા ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવાનું એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય મુજબ, ધારાસભ્યોને તેમના મતવિસ્તારોમાં સામૂહિક વિકાસના કામો માટે જે વાર્ષિક 1.50 કરોડ રૂપિયાનું ગ્રાન્ટ આપવામાં આવતું હતું, તેમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરીને આ ગ્રાન્ટ 2.50 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય થઈ જશે. આ…

Read More

CWC meeting: ગાંધી-પટેલ-નેહરુના વિચારોને અગ્રસ્થાને રાખતી કોંગ્રેસે પસાર કર્યા મહત્વપૂર્ણ પ્રસ્તાવો

CWC meeting: લગભગ છ દાયકા બાદ ગુજરાતમાં ફરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની ગૂંજ સંભળાઈ છે. આજે અમદાવાદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની બેઠક મળી, જેમાં પાર્ટીના ટોચના નેતાઓએ ભાગ લીધો. આ બેઠક 9 એપ્રિલે યોજાનાર મુખ્ય અધિવેશન માટેના એજન્ડા પર મंથન કરવા માટે બોલાવવામાં આવી હતી. અધિવેશનના મુખ્ય આકર્ષણરૂપે, મહાત્મા ગાંધીના અધ્યક્ષપદના 100…

Read More

Congress CWC Meeting Ahmedabad: કોંગ્રેસે સરદાર પટેલને સમર્પિત પ્રસ્તાવ પસાર કર્યો

Congress CWC Meeting Ahmedabad: અમદાવાદમાં 64 વર્ષ બાદ ફરી એકવાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું છે. 8 એપ્રિલના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) મહત્વપૂર્ણ બેઠક સરદાર પટેલ સ્મારક ખાતે યોજાઈ હતી. સવારે 11:50 વાગ્યે શરૂ થયેલી આ બેઠક સાંજના 3:50 વાગ્યા સુધી ચાલી હતી. કુલ 158 સભ્યોની હાજરી સાથે ચાર કલાક ચાલી હતી બેઠકમાં સરદાર પટેલને…

Read More

Rabari Colony Decision: રબારી વસાહતના લોકો માટે ખુશખબર: હવે જમીન થશે કાયમી નામે!

Rabari Colony Decision: ગુજરાત સરકાર દ્વારા રબારી સમાજ માટે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની ચાર રબારી વસાહતોના રહેવાસીઓને હવે તેમનું ઘર કાયમી માલિકી હક સાથે મળશે. રાજ્ય સરકારે કોર્પોરેશન સાથે મળીને બજાર ભાવને બદલે રિયાયતી દરે પ્લોટ આપવામાં સહમતી દર્શાવી છે. આ પહેલાં કોર્પોરેશને રજૂઆત કરીને જણાવ્યુ હતું કે રબારી…

Read More
STAMP DUTY

STAMP DUTY : સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત, 10 એપ્રિલથી નવા દરો લાગુ

STAMP DUTY : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 હેઠળના દરોમાં મહત્વપૂર્ણ સુધારા અને રાહત આપતા નક્કી કર્યા છે. આ નિર્ણયનો અમલ રાજ્યભરમાં 10 એપ્રિલ 2025થી અમલમાં આવશે. મુખ્ય ઉદ્દેશ છે કે સ્ટેમ્પ ડ્યુટીની પ્રજા-લક્ષી દરવારી યોજનાઓથી સામાન્ય નાગરિકોને રાહત મળે અને વહીવટમાં સરળતા આવે.   મહત્વના ફેરફારોની…

Read More
10 Years Of MUDRA

10 Years Of MUDRA: મુદ્રા યોજના પૂર્ણ કરી દસ વર્ષ: PM મોદીએ ભાવનગરના યુવા ઉદ્યોગસાહસિક સાથે કર્યો સંવાદ

10 Years Of MUDRA:  દેશભરમાં નાના અને માઇક્રો ઉદ્યોગોને સહારો આપતી ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ને આજ દિવસે પૂર્ણ થયા દસ વર્ષ. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાથી લાભાન્વિત થયેલા અનેક યુવા ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભાવનગરના યુવા યુદ્ધસાહસિક સાથે પણ ખાસ વાતચીત કરી અને તેની સફળતાની પ્રેરણાદાયી યાત્રા સાંભળી. માત્ર…

Read More

ગુજરાત સરકારે લીધા મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયાઓને સરળ બનાવવી અને સામાન્ય નાગરિકોની સુગમતા માટે આવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આથી ઔદ્યોગિકરણ, વ્યાપાર, ધંધા-રોજગાર અને અફોર્ડેબલ હાઉસિંગના ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “રાજ્યમાં ખેતી માટે સત્તાપ્રકારની…

Read More