ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે GPSC પરીક્ષા યથાવત, અન્ય કેટલીક પરીક્ષાઓ સ્થગિત

GPSC પરીક્ષા યથાવત- ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી રહી છે. આ દરમિયાન અનેક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ગુજરાત લોક સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા આવતીકાલે…

Read More
GSEB ધોરણ 10 પરિણામ 2025

GSEB ધોરણ 10 પરિણામ 2025: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર

GSEB ધોરણ 10 પરિણામ 2025- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે, 8 મે 2025ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે બોર્ડનું એકંદર પરિણામ 83.08% રહ્યું, જે ગત વર્ષના 82.56%ની તુલનામાં 0.52% વધુ છે. GSEB ધોરણ 10 પરિણામ 2025 પરિણામની મુખ્ય હાઈલાઈટ્સ માધ્યમ…

Read More
Operation Sindoor

Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના કર્યા વખાણ, પહેલગામનો બદલો થયો પૂર્ણ

Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો. Operation Sindoor:  મુફતી રિઝવાન…

Read More
સિવિલ ડિફેન્ડ મોક ડ્રિલ ગુજરાત

ભારતમાં 54 વર્ષ બાદ ગુજરાત સહિત આ રાજ્યમાં થશે મોકડ્રિલ,સાયરન વાગે તો શું કરશો,જાણો

સિવિલ ડિફેન્ડ મોક ડ્રિલ ગુજરાત- પાકિસ્તાન સાથે વધતા તણાવ અને 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે દેશની નાગરિક સુરક્ષા તૈયારીઓને મજબૂત કરવા નિર્ણય લીધો છે. આ અંતર્ગત, 7 મે, 2025 ના રોજ દેશના 7 રાજ્યોના 244 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજાશે. આ ડ્રિલ દરમિયાન જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન,…

Read More
ગામતળ

ગુજરાત સરકારે ગામતળ બહાર વસતા લોકો માટે લીધા મહત્વના નિર્ણય

ગામતળ – ગુજરાત સરકારે ગામતળની બહાર અને વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણયો ખાસ કરીને ગામડાઓની બહાર રહેતા ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ બનશે. ગામતળ- ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ ગામતળની બહાર રહેણાંક હેતુ માટે…

Read More

અમદાવાદમાં વકફની જમીન પચાવનાર સલીમખાનના ઘરે EDના દરોડા

અમદાવાદ વકફ કૌભાંડ- અમદાવાદ શહેરમાં વકફની જમીનનો દુરુપયોગ કરી ગેરકાયદે બાંધકામો કરનાર સલીમખાન જુમ્માખાન પઠાણના નિવાસસ્થાન સહિત 10 સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટા પાયે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી જમાલપુર, ખેડા અને અન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે, જેના કારણે સલીમખાન પઠાણ હવે EDના રડાર પર…

Read More
કમોસમી વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ,ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

કમોસમી વરસાદ- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન, કરા અને કમોસમી વરસાદે હવામાનને વધુ અસ્થિર બનાવી દીધું છે.આજે સોમવારે (5 મે, 2025) સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ખાસ કરીને, અમદાવાદમાં રાત્રે 10:50 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર…

Read More
ગૌશાળામાં 20 ગાયના મોત

બનાસકાંઠા: વાવની ગૌશાળામાં શંકાસ્પદ હાલતમાં 20 ગાયોના મોત

ગૌશાળામાં 20 ગાયના મોત –બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી એક ગૌશાળામાં 20 જેટલી ગાયોના અચાનક મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ખેડૂતોના અનુમાન પ્રમાણે, ગાયોએ જંગલમાં એરંડા (castor seeds) ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા છે, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. હાલ વહીવટી તંત્ર, પોલીસ અને પશુપાલન વિભાગના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને…

Read More

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: વિજ્ઞાન પ્રવાહમાં 83.51% અને સામાન્ય પ્રવાહમાં 93.07% પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025–  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 5 મે 2025ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025નું પરિણામ…

Read More

ખેડબ્રહ્મા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત

Khedbrahma triple accident- સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર આજે બપોરે હિંગટીયા ગામ નજીક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંબાજી રૂટની એસટી બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ટકરાયા હતાં, જેના પરિણામે ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું અને અન્ય છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. Khedbrahma triple accident- પ્રાપ્ત માહિતી મુજબ, શનિવાર બપોરે સાબરકાંઠાના હિંગટીયા…

Read More