રાહુલ ગાંધી ગુજરાત

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, તાલીમ શિબિરમાં આપશે ખાસ હાજરી

રાહુલ ગાંધી ગુજરાત: ગુજરાત કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢના ભવનાથ તળેટીમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે. શિબિરનો ઉદ્દેશ્ય પાર્ટી સંગઠનને મજબૂત બનાવવો અને નવા નિયુક્ત પ્રમુખોને નેતૃત્વના મૌલિક પાસાંઓ વિષે તાલીમ આપવાનો છે. આ શિબિર માટે રાહુલ ગાંધી  ગુજરાત ના પ્રવાસે આવશે રાહુલ ગાંધી ગુજરાત: 12 સપ્ટેમ્બરના રોજ…

Read More
Bank of India ₹121 Crore Fraud Case

Bank of India 121 Crore Fraud Case: અમદાવાદમાં CBIએ 3 લોકો સામે છેતરપિંડનો નોંધાયો કેસ

Bank of India ₹121 Crore Fraud Case:  અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે ₹121 કરોડની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સીબીઆઈએ અમદાવાદની અનિલ બાયોપ્લસ (ABL) કંપનીની ઓફિસો અને તેના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા તેમજ નલિન ઠાકોરના ઘરો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે કરવામાં આવી…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ વોર્ડનં-3ની પ્રજા રામભરોસે!ખાત્રેજ દરવાજા બહાર ગટર ઉભરાતા રોગચાળો ફેલવાની દહેશત

મહેમદાવાદ ના વોર્ડ નં. 3માં આવેલા ખાત્રેજ દરવાજા બહાર રહેમતનગર જતા રસ્તા પર છેલ્લા 10 દિવસથી ગટર ઊભરાવાની ગંભીર સમસ્યાએ વિસ્તારના લોકોનું જનજીવન હાલાકીમય બનાવ્યું છે. આ ગંદકીના ઢગલા અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સતાવે છે, છતાં મહેમદાવાદ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વિસ્તારવાસીઓએ મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં, નગરપાલિકા…

Read More
BhadarviPoonam

BhadarviPoonam: અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો 2025 સંપન્ન, 40 લાખથી વધુ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન

બનાસકાંઠા જિલ્લાના અંબાજી શક્તિપીઠમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલ BhadarviPoonam નો મહામેળો આજે વિધિવત રીતે સંપન્ન થઈ ગયો. આ પાવન પ્રસંગે લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. મેળાના અંતે જાહેર કરાયેલા આંકડા અનુસાર, કુલ 40,41,306 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો. આ મહામેળો ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાથી ભરપૂર રહ્યો, જેમાં…

Read More
લાલાભાઇ

લાલાભાઇની માનવસેવા, આણંદમાં ઇદે મિલાદુન્નબીના પર્વ પર ભૂખ્યાઓને કરાવ્યું ભોજન!

 લાલાભાઇની માનવસેવા:  આણંદ રેલ્વે સ્ટેશન પાસે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકો માટે ભોજનની વ્યવસ્થા એક પ્રેરણાદાયી પહેલ બની રહી છે. આ ટ્રસ્ટ નિયમિત રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક ભૂખ્યાને ભોજન આપવાનું છે. આ વર્ષે, ઇદે મિલાદુન્નબીના પવિત્ર પર્વ પર પણ લાલાભાઇ મલેકે એક દાતા તરીકે…

Read More
Library:

Library: હવે વાંચન અભિયાનને મળશે વેગ, ગુજરાત સરકાર નવી 71 લાઇબ્રેરી શરૂ કરશે

Library: ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે માટે સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે. આ યોજના અંતર્ગત તાલુકા સ્તરે 71 નવી સરકારી લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત વર્ષે 21 જિલ્લાના 50 તાલુકાઓ અને 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં કુલ 64 લાયબ્રેરી શરૂ કરવાની યોજના હતી, જેમાંથી 53…

Read More
CM Bhupendra Patel

CM Bhupendra Patel ના હસ્તે 30 શિક્ષકોનું કરાયું સન્માન

CM Bhupendra Patel એ  શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશી સંસ્કારોનું સિંચન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી અને શિક્ષક દિવસના અવસરે તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. શિક્ષકોએ તેમનામાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ કેળવવાની…

Read More
Eid-e-Milad-un-Nabi

Eid-e-Milad-un-Nabi: મહેમદાવાદમાં ઇદે મિલાદુન્નબી પર્વની ભવ્ય ઉજવણી કરાઇ

મહેમદાવાદમાં Eid-e-Milad-un-Nabi ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું. સવારે મહેમદાવાદની જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું, જેમાં મોટી સંખ્યામાં આશિકે રસૂલ જોડાયા હતા. જુલુસ પરંપરાગત રૂટ પરથી ચાર રસ્તા, મીરા મસ્જિદ, નડિયાદી દરવાજા, શાહબુદ્દીન મસ્જિદ, નેશનલ પાર્ક સોસાયટી, ઇકબાલ સ્ટ્રીટ અને ખાત્રેજ દરવાજા…

Read More
મહેબૂબઅલી સૈયદ

નિવૃત શિક્ષક મહેબૂબઅલી સૈયદનું અવસાન:અનેક ભાષામાં રચ્યા શબ્દચિત્રો

આણંદ જિલ્લાના હાડગુડ ગામના રહેવાસી, બાળ સાહિત્યકાર  લેખક અને સમાજસેવી સૈયદ મહેબૂબઅલી (બાબા)નું બુધવારે  અકાળે   અવસાન થયું છે. તેમના નિધનથી સૈયદ સમાજ, હાડગુડ ગામજનો, શિક્ષણવિદો અને સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહેબૂબઅલીએ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે બાળ સાહિત્યમાં નવો માર્ગ કંડાર્યો અને શબ્દચિત્ર, બાળ વાર્તા, બાળ કાવ્યો, ગઝલ અને કવિતા…

Read More
Bachu Khabad :

ગુજરાતના મંત્રી Bachu Khabad ના ભાવિ પર ઉભા થયા સવાલો! વિધાનસભા સત્રથી દૂર રખાયા

Bachu Khabad : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી માત્ર ત્રણ દિવસ માટે યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટૂંકા સત્રમાં શોક પ્રસ્તાવ, સરકારી કામકાજ અને બિલ રજૂ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લેવામાં આવશે. Bachu Khabad :  સત્રના પ્રથમ દિવસે શોકગ્રસ્તોના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવશે. 8, 9 અને 10 સપ્ટેમ્બર…

Read More