ઐતિહાસિક રોજા-રોજી

મહેમદાવાદના ઐતિહાસિક રોજા-રોજીના બાંધકામનો વર્ષ ખોટું દર્શાવવામાં આવ્યું,રજૂઆત કર્યા છંતા કોઇ કાર્યવાહી નહીં

ઐતિહાસિક શહેર મહેમદાવાદના સોજાલી ગામમાં રાષ્ટ્રીય સ્મારક રોજા-રોજી આવેલ છે. આ રોજા સ્મારકના બાંધકામનો વર્ષ 1484 ખોટું તકતીમાં દર્શાવવામાં આવ્યું છે તે અંગે મહેમદાવાદના લેખક મુસ્તાક મલેકે વડોદરા સેન્ટ્રલ પુરાતત્ત્વ વિભાગને આ અંગે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે. તે છંતા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.  ઐતિહાસિક રોજા-રોજી-   મહેમદાવાદનો ઇતિહાસ લખનાર લેખક અને પત્રકાર…

Read More
મૈયત ગુસ્લ વાન

આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ વાન” સેવા કરાઇ કાર્યરત

મૈયત ગુસ્લ વાન- આજના ઝડપી શહેરજીવન અને  વસવાટભર્યા વિસ્તારોમાં અવસાન બાદની ધાર્મિક વિધિઓમાં થતી મુશ્કેલીઓના નિવારણ માટે આણંદ શહેરમાં એક અનોખી અને સેવા-સહજ પહેલ કરવામાં આવી છે. મુસ્લિમ ધર્મ અનુસાર મૃત્યુ બાદ શબને સ્નાન કરાવવામાં (ગુસ્લ) આપવા માટે જે વિધિ કરવામાં આવે છે તેને “ગુસ્લ” કહેવામાં આવે છે. આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ…

Read More

રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કાંડ: પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

ગોંડલ શહેરમાં નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને પૈસાની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલ પોલીસએ રાજકારણમાં સક્રિય રહેલી અને ક્ષત્રિય સમાજની આગેવાન તરીકે ઓળખાતી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતી તેજલબેન છૈયા હજુ સુધી પોલીસના હાથે લાગી નથી. ગોંડલના…

Read More

નવસારીમાં ટેન્કર પલટતા રસ્તા પર પેટ્રોલ-ડીઝલની રેલમછેલ

નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર  એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. રાજહંસ સિનેમા નજીક હાઈવે પર ગાય અચાનક રસ્તા વચ્ચે આવી જતા ટેન્કર ચલાવે રહેલા ડ્રાઈવરને ડિવાઈડર દેખાયો નહીં અને તેનું નિયંત્રણ ગુમાતાં ટેન્કર પલટી ગયું હતું. આ ટેન્કરમાં અંદાજે 8 હજાર લિટર પેટ્રોલ અને 4 હજાર લિટર ડિઝલ ભરેલું હતું, જે માર્ગ પર…

Read More

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે,AAP સાથે ગઠબંધન નહીં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે જણાવ્યુ હતુ કે આગામી પેટાચૂંટણીઓમાં પાર્ટી બે બેઠકો – વિસાવદર અને કડી – પરથી પોતાનાં ઉમેદવારો સ્વતંત્ર રીતે ઉભા રાખશે અને આમ આદમી પાર્ટી (AAP) સાથે કોઈ બેઠકો વહેંચશે નહીં. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાજકીય બાબતોની સમિતિની બેઠકના સમાપન પછી ગોહિલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે…

Read More

અમદાવાદમાં AMC લગાવશે 2,500 નવા CCTV કેમેરા,શહેરની સુરક્ષા વધુ મજબૂત માટે લીધો નિર્ણય

અમદાવાદ શહેરમાં જાહેર સલામતી અને આરોગ્યસંભાળ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે યોજાઈ હતી. બેઠકમાં અનેક વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં નવા CCTV કેમેરા લગાવવાનો નિર્ણય, હોસ્પિટલોની ક્ષમતા વધારવાનો અભિગમ અને અંગદાન અંગે જાગૃતિ ઝુંબેશનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે શહેરમાં 2,500…

Read More

ગુજરાત સરકારે EVને પ્રોત્સાહન કરવા માટે લીધો મોટો નિર્ણય, 5% ટેક્સ છૂટની જાહેરાત

ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EV) પર લાગતો ટેક્સ 5% ઘટાડી દીધો છે. હવે EV પરનો ટેક્સ દર માત્ર 1% રહેશે. આ રાહત આગામી 31મી માર્ચ 2026 સુધી લાગુ રહેશે. રાજ્ય સરકારે આ નક્કી જાહેરાત 2025ના બજેટમાં કરી હતી, જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને…

Read More

ઐતિહાસિક મહેમદાવાદ આજે પણ રોજા-રોજી અને ભમ્મરિયા કૂવાથી છે મશહુર

યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વ વર્લ્ડ…

Read More

ગુજરાત બન્યું ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, 36.95 લાખથી વધુ પ્રવાસીઓએ કરી મુલાકાત

વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલે ઉજવાતો “વર્લ્ડ હેરિટેજ ડે” એ વૈશ્વિક વારસાની જાળવણી અને પ્રચાર માટે મહત્વનો દિવસ છે. ગુજરાત માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં ચાર વૈશ્વિક હેરિટેજ સાઈટ્સ સહિત કુલ 18 પ્રકારના હેરિટેજ સ્થળો આવેલાં છે, જેમને દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે આવક મળી રહી છે. યુનેસ્કો દ્વારા ચાંપાનેર-પાવાગઢ, રાણીકી વાવ…

Read More

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સરકારી એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ 6 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રાધનપુર તરફ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી…

Read More