STAMP DUTY

STAMP DUTY : સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત, 10 એપ્રિલથી નવા દરો લાગુ

STAMP DUTY : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 હેઠળના દરોમાં મહત્વપૂર્ણ સુધારા અને રાહત આપતા નક્કી કર્યા છે. આ નિર્ણયનો અમલ રાજ્યભરમાં 10 એપ્રિલ 2025થી અમલમાં આવશે. મુખ્ય ઉદ્દેશ છે કે સ્ટેમ્પ ડ્યુટીની પ્રજા-લક્ષી દરવારી યોજનાઓથી સામાન્ય નાગરિકોને રાહત મળે અને વહીવટમાં સરળતા આવે.   મહત્વના ફેરફારોની…

Read More
10 Years Of MUDRA

10 Years Of MUDRA: મુદ્રા યોજના પૂર્ણ કરી દસ વર્ષ: PM મોદીએ ભાવનગરના યુવા ઉદ્યોગસાહસિક સાથે કર્યો સંવાદ

10 Years Of MUDRA:  દેશભરમાં નાના અને માઇક્રો ઉદ્યોગોને સહારો આપતી ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ને આજ દિવસે પૂર્ણ થયા દસ વર્ષ. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાથી લાભાન્વિત થયેલા અનેક યુવા ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભાવનગરના યુવા યુદ્ધસાહસિક સાથે પણ ખાસ વાતચીત કરી અને તેની સફળતાની પ્રેરણાદાયી યાત્રા સાંભળી. માત્ર…

Read More

ગુજરાત સરકારે લીધા મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયાઓને સરળ બનાવવી અને સામાન્ય નાગરિકોની સુગમતા માટે આવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આથી ઔદ્યોગિકરણ, વ્યાપાર, ધંધા-રોજગાર અને અફોર્ડેબલ હાઉસિંગના ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “રાજ્યમાં ખેતી માટે સત્તાપ્રકારની…

Read More

Navsari Purna River accident: પૂર્ણા નદી દુર્ઘટના: નવસારીમાં 5 લોકો ડૂબ્યા, ભાભીને બચાવતો દિયર ગુમ

Navsari Purna River accident: નવસારી શહેરના ધરાગીરી ગામ નજીક આવેલી પૂર્ણા નદીમાં આજ રોજ દુઃખદ ઘટનાની જાણકારી મળી છે. નદીના કિનારે કપડાં ધોવા ગયેલી ચાર મહિલાઓમાંથી એક અચાનક પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં બાકીની ત્રણ મહિલાઓ પણ નદીમાં ઊતરી ગઈ, જેના પગલે આખી ઘટના પલભરમાં જાનલેવા બની ગઈ. સાંભળતાની સાથે જ નજીકમાં…

Read More

મહેમદાવાદના સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)ના ઉર્સ પર હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ ઉમટશે

મહેમદાવાદના સોજાલી ગામે ઐતિહાસિક ઇમારત રોજા-રોજી દરગાહ આવેલી છે. બુધવારે રોજા-રોજીનો ભવ્ય ઉર્સ ઉજવાશે,  સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)નો ભવ્ય ઉર્ષ ઉજવાશે. આજે રાત્રે સંદલ શરીફનો કાર્યક્રમ કરવામાં આવશે અને આવતીકાલે બુધવારે 9-4- 2025ના રોજ ઉર્ષ ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ દર્શન માટે ઉમટશે. મહેમદાવાદના મહાન સંત શહીદ મુબારક સૈયદ…

Read More

અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન,‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’

આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થઈ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે….

Read More

આજથી કોંગ્રેસના બે દિવસીય મહાઅધિવેશનનો થયો પ્રારંભ!

આજે ગુજરાતના અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકોમાં સામેલ થવા માટે હાજર રહી શકે છે. આ અધિવેશન માટે દેશભરથી 2000થી પણ…

Read More

અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક…

Read More

ગુજરાતમાં ગરમીનો કહેર, કંડલા 45 ડિગ્રીથી શેકાયું

ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી સખત ગરમી અને તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વધુ ગરમી પડવાની આગાહી કરી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અનેકચ્છમાં તો એવું લાગતું છે કે સમગ્ર વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ગરમી અસહ્ય બની ગઈ છે. હવામાન વિભાગે આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું…

Read More

હાડગુડ ગામે સૂફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે)નો ભવ્ય ઉર્સ ઉજવાયો

આણંદ નજીક હાડગુડ ગામ ખાતે સુફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે.)ના કોમી એકતાના પ્રતિક રૂપે ઉર્સ મુબારકનો પ્રસંગ ધામધૂમ અને ઉત્સાહભર્યો રીતે ઉજવવામાં આવ્યો. સંદલ મુબારકની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં અકિદતમંદો ઝુલુસમાં જોડાયા અને મજાર પર આવીને વિશ્વ શાંતી અને દેશની પ્રગતિ માટે દુઆઓ કરી.સંદલ મુબારકની ઉજવણી બાદ શુક્રવારે શાનદાર સૂફી કલામ કવ્વાલીનો પ્રોગ્રામ યોજાઈ ગયો.આ…

Read More