સરખેજમાં દિવાળીના પર્વ પર જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહ યોજાયો

દિવાળીના શુભ અને પવિત્ર પ્રસંગે  અમદાવાદના સરખેજ વિસ્તારમાં જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના મળીને  કુલ એકાવન (51 ) યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે,સામાન્ય યુગલોની સાથે-સાથે એક દિવ્યાંગ (અપંગ) યુગલે પણ લગ્ન…

Read More
New Gujarat Ministers

નવા મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી: ગુજરાતના કયા મંત્રીને કયો મહત્ત્વનો વિભાગ મળ્યો?

નવા મંત્રીમંડળ :  ગુજરાતના નવનિયુક્ત પ્રધાન મંડળના સભ્યોને આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી (Portfolio Allocation) કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોર ટીમને મહત્ત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે અને નવા પ્રધાનોને તેમની ક્ષમતા અનુસાર વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે. નવા મંત્રીમંડળ : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી (CM & Deputy CM)નેતાનું નામફાળવવામાં આવેલા વિભાગોમુખ્યમંત્રી…

Read More
New Gujarat Ministers

ગુજરાત પ્રધાનમંડળના નવા મંત્રીઓની જાણો સંપૂર્ણ પ્રોફાઇલ

New Gujarat Ministers:  ગુજરાત કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં 19 નવા ચહેરાઓ સહિત કુલ 25 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2022ના અગાઉના મંત્રીમંડળના 16 પ્રધાનોમાંથી 10ને પડતા મુકીને માત્ર છ જૂના ચહેરાઓને જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે 19 નવા ચહેરાઓને સ્થાન આપીને ભાજપે સત્તા અને સંગઠનમાં નવા સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે. New Gujarat…

Read More
Gujarat Cabinet Expansion:

ગુજરાતમાં 9 કેબિનેટ અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓની શપથવિધિ પૂર્ણ

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 26 સભ્યોને સ્થાન મળ્યું છે. આ વિસ્તરણમાં 9 મંત્રીઓ કેબિનેટ કક્ષાના, 3 મંત્રીઓ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાવાળા અને 13 મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. Gujarat Cabinet Expansion: આ નવા મંત્રીમંડળમાં સૌથી…

Read More

ભારતી ફાઉન્ડેશન દ્વારા કેસરા પ્રાથમિક શાળાના 423 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

મહેમદાવાદ: ગુજરાતમાં શિયાળાની ધીમી શરૂઆત થઈ રહી છે ત્યારે, ભારતી ફાઉન્ડેશન (Bharti Foundation) દ્વારા મહેમદાવાદ તાલુકાના કેસરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગરમાવો આપવા માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ શાળાના કુલ 423 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરીને માનવતાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે અને તેઓ આરામથી…

Read More
CJI BR Gavai

CJI BR Gavai પર હુમલો: PM મોદીએ ઘટનાને ‘અસ્વીકાર્ય’ ગણાવી

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈ પર સુપ્રીમ કોર્ટ પરિસરમાં બૂટ ફેંકવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કૃત્યને “અસ્વીકાર્ય” અને “ભારતીય સમાજના મૂલ્યોની વિરુદ્ધ” ગણાવીને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ ન માત્ર ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડે છે, પરંતુ દેશના લોકતાંત્રિક…

Read More
જામિઆ હફસા સ્કૂલ

સરખેજમાં જામિઆ હફસા સ્કૂલમાં ટેલેન્ટ પરીક્ષાનું કરાયું આયોજન: વિદ્યાર્થીઓને NEET, UPSC માટે બાળપણથી જ તૈયાર કરાશે

અમદાવાદ, સરખેજ: સરખેજ વિસ્તારમાં આવેલી જામિઆ હફસા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. સ્કૂલે તાજેતરમાં એક મહત્ત્વકાંક્ષી ટેલેન્ટ પરીક્ષા (Talent Exam)નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં ધોરણ પાંચથી સાતના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જામિઆ હફસા સ્કૂલ માં ટેલેન્ટ પરીક્ષા યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની માત્ર વર્તમાન ક્ષમતા ચકાસવાનો નહીં,…

Read More

તહેવારોની મજા માટે બેસ્ટ ડેસ્ટિનેશન એટલે રોયલ રિસોર્ટ, અનલિમિટેડ મસ્તી સાથે રોયલ વન-ડે પિકનિક!

શહેરની  ભાગદોડ જિંદગીથી કંટાળી ગયા છો,ઘોઘાટથી માનસિક થાકિ ગયા છો તો આપ  સૌ કોઈ માટે એક ખાસ આરામદાયક મુકામ છે જયાં તમને મળશે મનની શાંતિ હા..શાંતિ મેળવવા માટે તમારે કરવી પડશે રોયલ રિસોર્ટની મુલાકાત. અમદાવાદથી માત્ર એક કલાકના ટૂંકા અંતરે, પ્રકૃતિના ખોળામાં એક શાંતિધામ સમાન સ્થળ એટલે ‘ધ રોયલ રિસોર્ટ’. આ રિસોર્ટ તમારા માટે એક…

Read More
મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના…

Read More

માનવસેવા એજ પ્રભુસેવા: દિન બેદારી ગ્રુપ અને શનાયા ફાઉન્ડેશનના મુખ્તિાર શેખની માનવસેવા ગાથા

મહેમદાવાદ: સમાજસેવાના ઉત્તરદાયિત્વને ખરા અર્થમાં નિભાવીને, મહેમદાવાદ સ્થિત ‘દિન બેદારી ગ્રુપ’ અને ‘શનાયા ફાઉન્ડેશન’ આજે માનવતા અને મદદગારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ બંને સંસ્થાઓ માત્ર મહેમદાવાદ તાલુકા પૂરતી જ સીમિત ન રહેતા, જ્યાં પણ જરૂરિયાત ઊભી થાય ત્યાં મદદ પહોંચાડવા માટે હંમેશાં અગ્રેસર રહે છે. આ સેવાકાર્યોનું નેતૃત્વ સંસ્થાના પ્રમુખ મુખ્તિાર શેખ…

Read More