CM Bhupendra Patel

CM Bhupendra Patel ના હસ્તે 30 શિક્ષકોનું કરાયું સન્માન

CM Bhupendra Patel એ  શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશી સંસ્કારોનું સિંચન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી અને શિક્ષક દિવસના અવસરે તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. શિક્ષકોએ તેમનામાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ કેળવવાની…

Read More
Eid-e-Milad-un-Nabi

Eid-e-Milad-un-Nabi: મહેમદાવાદમાં ઇદે મિલાદુન્નબી પર્વની ભવ્ય ઉજવણી કરાઇ

મહેમદાવાદમાં Eid-e-Milad-un-Nabi ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું. સવારે મહેમદાવાદની જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું, જેમાં મોટી સંખ્યામાં આશિકે રસૂલ જોડાયા હતા. જુલુસ પરંપરાગત રૂટ પરથી ચાર રસ્તા, મીરા મસ્જિદ, નડિયાદી દરવાજા, શાહબુદ્દીન મસ્જિદ, નેશનલ પાર્ક સોસાયટી, ઇકબાલ સ્ટ્રીટ અને ખાત્રેજ દરવાજા…

Read More
મહેબૂબઅલી સૈયદ

નિવૃત શિક્ષક મહેબૂબઅલી સૈયદનું અવસાન:અનેક ભાષામાં રચ્યા શબ્દચિત્રો

આણંદ જિલ્લાના હાડગુડ ગામના રહેવાસી, બાળ સાહિત્યકાર  લેખક અને સમાજસેવી સૈયદ મહેબૂબઅલી (બાબા)નું બુધવારે  અકાળે   અવસાન થયું છે. તેમના નિધનથી સૈયદ સમાજ, હાડગુડ ગામજનો, શિક્ષણવિદો અને સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહેબૂબઅલીએ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે બાળ સાહિત્યમાં નવો માર્ગ કંડાર્યો અને શબ્દચિત્ર, બાળ વાર્તા, બાળ કાવ્યો, ગઝલ અને કવિતા…

Read More
Bachu Khabad :

ગુજરાતના મંત્રી Bachu Khabad ના ભાવિ પર ઉભા થયા સવાલો! વિધાનસભા સત્રથી દૂર રખાયા

Bachu Khabad : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી માત્ર ત્રણ દિવસ માટે યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટૂંકા સત્રમાં શોક પ્રસ્તાવ, સરકારી કામકાજ અને બિલ રજૂ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લેવામાં આવશે. Bachu Khabad :  સત્રના પ્રથમ દિવસે શોકગ્રસ્તોના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવશે. 8, 9 અને 10 સપ્ટેમ્બર…

Read More
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ:

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: ડીઈઓએ રચી પાંચ સભ્યોની તપાસ કમિટી

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાના ગંભીર મામલે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને સમાજના પ્રતિનિધિ સહિતના મહત્વના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેવન્થ ડે…

Read More
Ambaji

Ambaji ભાદરવી પૂનમ મેળામાં પહેલીવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ Ambaji ભાદરવી પૂનમ મેળામાં પહેલીવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે ખાતે 1 થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ મેળાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની સલામતી, સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી છે. આ વર્ષે ખાસ આકર્ષણ તરીકે અંબાજીમાં પ્રથમ વખત 400…

Read More

સરખેજ જામિયા ઇબ્ને ટ્રસ્ટ સંચાલિત હફસા સ્કૂલના વિધાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

હફસા સ્કૂલ :  સરખેજ ખાતે આવેલ જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હફસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હફસા ગુજરાતી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રાજ્ય વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રાજ્યના ધારાસભ્યો, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના કાર્યો તેમજ વિધાનસભાની કામગીરી અને રાજ્ય સરકારના વહીવટની વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. હફસા…

Read More

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: મુફતી રિઝવાન તારાપુરીએ શોક વ્યકત કર્યો,કડક કાર્યવાહીની કરી માંગ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ માં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. ગુજરાત મુસ્લિમ મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી. તેમણે આ ઘટનાને “અત્યંત દુઃખદ અને ચોંકાવનારી” ગણાવી, તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી…

Read More

Seventh Day School Murder Case: વેપારીઓ આજે બંધ પાળશે,ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી

 અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી Seventh Day School Murder Case માં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અમદાવાદ વેપારી મહાસંઘે 24 ઓગસ્ટ 2025ના રોજ શહેરમાં બંધનું એલાન કર્યું છે. કાલુપુર-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રહેશે. આ ઉપરાંત, કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારોમાં પણ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે….

Read More

gujarat traffic police recruitment: ગુજરાતમાં 1315 ટ્રાફિક-પોલીસની કરાશે ભરતી!

gujarat traffic police recruitment: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી. શુક્રવારે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે જણાવ્યું કે, રાજ્યના ટ્રાફિક વિભાગને 1,315 કર્મચારીઓની જરૂર છે, જેમાંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલની ફાળવણી થશે. આ જગ્યાઓ માટે આગામી સમયમાં સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં…

Read More