અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવામાં આવી

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છે.આ પ્રોત્સાહક આયોજન ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે.  તા.23/1/25 નાં રોજ જુહાપુરા સ્થિત અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું પ્રથમ ભાગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમવા…

Read More

મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ

પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે.  ગુજરાતના શ્રદ્ધાળુઓને …

Read More

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક,જાણો તેમના વિશે

ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું  નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થવા જઇ રહ્યા  છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જાણો કોણ છે પંકજ જોશી પંકજ જોશી…

Read More

અમૂલે દૂધના ભાવમાં કર્યો આટલો ઘટાડો, જાણો

Amul reduces milk prices – અમૂલે આજથી દૂધના ભાવમાં ઘટાડો કરી ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. અમૂલની 3 મુખ્ય પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થયો છે, જેમ કે અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલ. હવે, નવા ભાવો અને અગાઉના ભાવોમાં કેટલો ફરક આવ્યો છે, તે જાણી લેવા માટે આ સ્ટોરી વાંચી શકો છો. નવો…

Read More

ખંભાતની ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે ATSએ કર્યા સનસની ખુલાસા,જાણો

Drugs seized from Khambhat – આણંદના ખંભાતમાં ATSએ મોટું ઓપરેશન પાર પાડયું છે, જેમાં ફેક્ટરીમાંથી રૂ. 107 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સાથે જ 6 લોકોને ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ ગ્રીન લાઇફ ઈન્ડસ્ટ્રીઝના સોખડા ફેક્ટરીમાં બનેલા હોવાનું ATSને બાતમી મળી હતી,આના આધારે દરોડા પાડયા હતા.આ ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ દવાનો ઉત્પાદન થાય…

Read More

મોડાસામાં મહિલા જન જાગૃતિ સંમેલનમાં પ્રો.મહેરુન્નીંશાએ આપ્યું મોટું નિવેદન, “મહિલાઓ સંગઠીત બની સમાજના દુષણોને આપી શકે છે જાકારો “

આજ રોજ તા.21/1/25ના સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત તથા ઘાંચીવાડ મહિલા મંડળનાં ઉપક્રમે મહિલા જન જાગૃતિ સંમેલન નું આયોજન ગોષીયા હોલ, જમાલ વાવ ,મોડાસા ખાતે રાખવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમદાવાદ અમવા સંસ્થાના પ્રમુખ અને ડૉકટર પ્રો મહેરૂન્નીંશા મુખ્ય મહેમાન હતા . મહિલા જન જાગૃતિ કાર્યક્મમાં પ્રો.મહેરૂન્નીંશા દેસાઇ પોતાના વિચારો રજૂ કર્યા હતા, તેમણે કહ્યું આજે  મહિલાઓએ…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, આ તારીખે મતદાન યોજાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.  સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક…

Read More

આજે સાંજે જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.આજે સાંજે 4.30 કલાકે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી     નોંધનીય  છે કે…

Read More

Mahakumbh 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન!

Mahakumbh 2025 – હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી…

Read More

Mega demolition in Juhapura: સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે નવા બ્રિજ આ મહિનાથી થશે શરૂ, હાલ જુહાપુરામાં મેગા ડિમોલેશન!

Mega demolition in Juhapura:  સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂથવાની સંભાવના છે.  આ કામના ભાગરૂપે, નારોલ-સરખેજ વિસ્તારમાં જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અહીંના કેટલાક દુકાનદારો અને રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે દુકાનો અને મકાનો તોડી રહ્યા છે. સર્વિસ રોડ પહોળા કરવા માટે અને…

Read More