સુરત વરસાદ

સુરતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર માઠી અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

સુરત જિલ્લામાં (સુરત વરસાદ) ભારે  વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે. જિલ્લાના પલસાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ થીજળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે..બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા અને હાઇવે પર આવવા 3થી…

Read More
કલ્યાણપુર

દેવભૂમી દ્વારકામાં મેઘરાજાનું તાંડવ, કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ,બે કલાકમાં પાંચ ઇંચ ખાબક્યો

  ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે મેઘરાજાનું મેઘ તાંડવ કલ્યાણપુર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે.  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં…

Read More
અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઇને કરી આ મોટી આગાહી

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્માં ભારે વરસાદના લીધે પરિસ્થિતિ વણસી છે.અતિભારે વરસાદને લઇને  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હજુ પણ 24 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં આ વખતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  ધીમે-ધીમે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે એવી આગાહી કરી છે.  હવામાન…

Read More

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, સૌથી વધારે દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં મેઘરાજાની ચોમેર મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ પડ્યા છે. સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. સરકારના આંકડા મુજબ દ્વારકામાં સાડા છ ઈંચ, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં પાંચ ઈંચ, પાટણ-વેરાવળમાં 4.6 ઈંચ,…

Read More

ગાંધીનગરમાં IASની પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ગાંધીનગરમાંથી IASની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર  IAS અધિકારી રણજીત તંવરની પત્નીએ આજે ​​ગાંધીનગરમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. IAS અધિકારીની પત્નીને ગંભીર હાલતમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઝેરી દવાની ગંભીર અસરને કારણે તેને ઈમરજન્સી હેઠળ દાખલ કરી સિવિલ હોસ્પિટલના આઈસીયુ…

Read More

જામીઅહ ઇબ્ને ટ્ર્સ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન,આ તારીખે યોજાશે સમૂહ લગ્ન

સમૂહ લગ્ન  અમદાવાદના જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહે છે. સમાજમાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબધિત સેવાઓ પુરી પાડીને ટ્રસ્ટ સમાજ પ્રત્યેનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમુહ લગ્નનનું આયોજન ક્યું છે.અમદાવાદ સરખેજ વિસ્તારમાં કાર્યરત જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું…

Read More

ગુરૂપૂર્ણિમાં પહેલા રાજ્ય સરકારે શિક્ષકોને આપી ભેટ, બદલીના નિયમો કર્યા જાહેર

ગુજરાતમાં શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યના શિક્ષકોની બદલીને લઇને નિયમો જાહેર કર્યો છે.  શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના ટ્વીટ કરીને માહિતી આપી છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના…

Read More

જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદના લીધે 53 ગામને કરાયા એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદના લીધે જૂનાગઢ જિલ્લામાં એલર્ટ આપવમાં આવ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના લીઘે સ્થિતિ વધુ પેચીદી ન બને તે માટે સરકારે પહેલાથી જ અગમચેતી પગલાં લીધા છે.જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જૂનાગઢ શહેરમાં  4 ઈંચ અને ગિરનાર પર વધુ 5 ઈંચ વરસાદ ખાબકતા…

Read More
ભારે વરસાદ

રાજ્યમાં ભારે વરસાદને લીધે 45 લોકોને રેસ્ક્યુ કરાયા, NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડ બાય

ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં અતિભારે વરસાદના લઇને સરકાર એકશન મોડમાં આવી ગઇ છે , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિસ્થિતિની પોતે મોનેટરિંગ કરી રહ્યા છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરો વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં…

Read More
વિરમગામ

વિરમગામમાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

વિરમગામમાં હાથલારી નું વિતરણ કાર્યક્રમ યોજાયો. ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત…

Read More