ગેનીબેનના ગઢ વાવમાં ભાજપની જીત, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતથી જીત્યા

ગેનીબેન –   2024ની વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી અને તીવ્ર સ્પર્ધાના બન્ને પક્ષો વચ્ચે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ મતસંગ્રહમાં પરાજિત થયા છે.વિશ્વસનીય માહિતી મુજબ, 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત નોંધાવી હતી. આ રાઉન્ડ સુધીમાં, 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના…

Read More
નિ:શુલ્ક હાથલારીનું વિતરણ

ઠાસરામાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

નિ:શુલ્ક હાથલારીનું વિતરણ –   ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ યુ.કે. અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ…

Read More

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં 25%નો થઇ શકે છે વધારો!

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ –    જંત્રી દરો (સરકાર દ્વારા ગણતરી કરાયેલ મિલકતના દરો) ના સુધારા અંગે ગુજરાત સરકારની તાજેતરની જાહેરાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચિંતા વધારી છે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે ભલે સરકારે નવા જંત્રી દરો પર જાહેર સૂચનો માટે 30-દિવસની વિંડો ખોલી પરતું…

Read More

ખ્યાતિ હોસ્પિટલે 13 મેડિકલ કેમ્પ યોજ્યા હતા, દર્દીઓને કરતા હતા ટાર્ગેટ!

ખ્યાતિ હોસ્પિટલે-   પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન બાદ બે દર્દીઓના મોત થયા છે. 12 નવેમ્બરના રોજ, આ ઘટનાના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.  હોસ્પિટલએ ભૂતકાળમાં PMJAY યોજના હેઠળ 13 આરોગ્યના કેમ્પ યોજાયો હતા, જેમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. બોરીસણા ગામે યોજાયેલ મેડિકલ કેમ્પમાં…

Read More

સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરોએ ખોલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

 સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરો  –    ગુજરાતના સુરતમાં ક્વેક ડોક્ટરોની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અહીં ડિગ્રી વગરના પાંચ લોકોએ લોકસેવાના નામે મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. હોસ્પિટલના ઉદઘાટન માટે છપાયેલા આમંત્રણ કાર્ડમાં સુરત પોલીસ, પોલીસ કમિશનર અને કોર્પોરેશન કમિશનરના ઉચ્ચ અધિકારીઓના નામ પણ પૂછ્યા વગર છાપવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઉદ્ઘાટનમાં કોઈ…

Read More

ભરૂચમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત

ભરૂચમાં ગમખ્વાર અકસ્માત   ગુજરાતના ભરૂચમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 2 બાળકો અને 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ઈકો કાર અથડાઈ હતી. ટક્કર થતાં જ કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં સવાર લોકો ત્યાં ફસાઈ…

Read More

પાટણ મેડિકલ વિદ્યાર્થી મોત કેસ મામલે રેગિંગ કરનાર 15 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, FIR નોંધાઈ

પાટણ મેડિકલ વિદ્યાર્થી મોત-   ગુજરાતના પાટણ જિલ્લામાંથી શરમજનક સમાચાર આવ્યા છે. અહીંની એક મેડિકલ કોલેજના 15 વરિષ્ઠ વિદ્યાર્થીઓના કથિત રૂપે 18 વર્ષના વિદ્યાર્થી સાથે રેગિંગના કારણે થયેલા મોતથી ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 15 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે. માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 18 વર્ષના વિદ્યાર્થીનું કથિત રીતે…

Read More

ગાંધીનગર જનરલ હોસ્પિટલમાં નોકરી મેળવવા માટેની સોનેરી તક, આ તારીખે છે વોક ઈન ઈન્ટરવ્યૂ

ગાંધીનગરમાં રહેતા અને મેડિકલનો અભ્યાસ કરેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ગાંધીનગર દ્વારા વિઝિટિંગ તજજ્ઞોની કરાર આધારિત જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે વિઝિટિંગ તજજ્ઞો (Super Specialist) માટે દર મહિને ગુરુવારે વોક ઈન ઈન્ટરવ્યૂ યોજવામાં આવશે. મહત્વપૂર્ણ વિગતો: સંસ્થા: જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાંધીનગર પોસ્ટ: વિઝિટિંગ તજજ્ઞો જગ્યા:…

Read More
ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ

 ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ    ગુજરાતના ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે દોડતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મુંબઈ અમૃતસર એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ભરૂચના સિલ્વર બ્રિજ પાસે ટ્રેનમાંથી નીકળતા ધુમાડાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એન્જિનના બીજા ડબ્બામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી…

Read More

ગુજરાતમાં બિન ખેડૂત પણ હવે ખેતી માટે જમીન લઇ શકશે! રાજ્ય સરકાર ટૂંક સમયમાં લેશે નિર્ણય

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુથી બિન-કૃષિ વ્યક્તિ પણ ખેતી માટે જમીન ખરીદી શકે. પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા રચાયેલી સમિતિના અહેવાલનો અભ્યાસ કર્યા બાદ સરકારે આગળ વધવાનો નિર્ણય કર્યો છે.ટૂંક સમયમાં કોઇપણ ખેતીની જમીન ખરીદી શકશે. દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં બિન-ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે છે. તેથી નકલી…

Read More