અમદાવાદની સોમલલિત સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત સ્કૂલ માં ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) બપોરે રિસેસ દરમિયાન ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે તેને તાત્કાલિક થલતેજની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન 25 જુલાઈ, 2025ના રોજ તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ પરિવાર, શાળા…

Read More

MLA અર્જુનસિંહ ચૌહાણે જીંજરમાં શાળાના નવા 12 ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જીંજર ગામમાં. રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે જીંજર પ્રાથમિક શાળામાં 12 નવા ઓરડાઓનું નિર્માણ શરૂ કરવા માટે આજે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે ગામના શૈક્ષણિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ…

Read More

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની મહેકમ,TEOની બાંયધરી વહેલી તકે શિક્ષકોની કરાશે નિમણૂક

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળા : મહેમદાવાદના યાકુબપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યાને વિધાર્થીઓના ભણતર પ્રભાવિત થઇ રહ્યું છે,  આ શાળામાં 150 વિદ્યાર્થીઓ સામે માત્ર ત્રણ શિક્ષકો દ્વારા બાલવાળીથી લઈને ધોરણ 1 થી 5 સુધીના વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર ભારે પ્રભાવિત થઈ રહ્યું  છે.. આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા…

Read More

ગુજરાતમાં હવે શિક્ષકો મેળામાં VVIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સંભાળશે!

ગુજરાત રાજ્યના શિક્ષકો લાંબા સમયથી શિક્ષણ સિવાયની જવાબદારીઓ જેમ કે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી અને રાજકીય સભાઓ માટે બસ વ્યવસ્થા જેવાં કામો કરતા આવ્યા છે. હવે રાજ્ય સરકારે શિક્ષકોને નવી જવાબદારી સોંપી છે. રાજકોટ જિલ્લાના જસદણના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં આયોજિત લોકમેળા દરમિયાન VVIP ભોજન વ્યવસ્થા માટે…

Read More

ગુજરાત ATSએ અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની કરી ધરપકડ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ-કાયદાની વિચારધારા સાથે જોડાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ ચારેય આરોપીઓમાંથી બે ગુજરાતમાંથી, એક દિલ્હીમાંથી અને એક નોઈડામાંથી ઝડપાયા છે. ATSના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે આ શખ્સો લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર…

Read More

અંબાલાલ પટેલે આપી ચેતવણી, ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે!

અંબાલાલ પટેલે આપી ચેતવણી:   ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 27 જુલાઈથી મહીસાગર અને વડોદરા પંથકમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘમહેર રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આપી ચેતવણી: અંબાલાલ પટેલે…

Read More

અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ

હોમગાર્ડની જાહેરમાં હત્યા: ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં ફરી એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી બદરુદ્દીન શાહ (22) અને નીલમ પ્રજાપતિ (25)ની ધરપકડ કરી…

Read More

મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક લિમિટેડની 89મી વાર્ષિક સાધારણ સભા યોજાશે

અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક:  ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંકની 89મી વાર્ષિક સાધારણ સભા (નાણાકીય વર્ષ 2024-2025) તા. 26 જુલાઈ 2025, શનિવારે, બપોરે 4:00 કલાકે અર્બન બેંક હોલ, ભાવસાર વાડ, મહેમદાવાદ ખાતે યોજાશે. આ સભામાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય વર્ષ 2024-25ની સિદ્ધિઓ, નાણાકીય અહેવાલો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરશે. તમામ સભાસદોને આ મહત્વપૂર્ણ…

Read More

અમદાવાદમાં PG માટે નવી નીતિ: AMCએ જાહેર કર્યા કડક નિયમો,NOC અને ફાયર સેફ્ટી ફરજિયાત

શહેરમાં વધતી જતી પીજી (પેઇંગ ગેસ્ટ) સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ પીજીને હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી પીજી સંચાલકોએ હવે GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. નિયમોનું પાલન ન કરનાર પીજીઓને AMC દ્વારા…

Read More

મહેમદાવાદ શહેર રામભરોસે! ગટર,ગંદકી અને ખાડાઓથી રહેવાસીઓ ત્રાહિમામ,જુઓ ફોટા

મહેમદાવાદ શહેર રામભરોસે:  મહેમદાવાદ શહેરમાં નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતા અને અણઘટ વહીવટના લીધે નાગરિકો ગટરના ઉભરાતા પાણી, ચોમેર ખાડાઓ અને ગંદકીના ઢગલાઓથી ત્રસ્ત થઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં આ સમસ્યાઓએ નાગરિકોનું જનજીવન નરકસમું બનાવી દીધું છે. ખાસ કરીને વિરોલ દરવાજા નજીક ઔતમ ફળીયા, નવા વણકરવાસ અને રાવળવાસ જેવા વિસ્તારોમાં ગટરનું પાણી શેરીઓમાં ફરી વળે છે, જેની…

Read More