મહેમદાવાદમાં સ્વચ્છ ભારતની દુર્દશા, છેલ્લા આઠ વર્ષથી ગટરની સમસ્યા યથાવત,તંત્ર ગાંઠતું જ નથી

મહેમદાવાદની દુર્દશા:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. મહેમદાવાદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છતા અને વિકાસના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય અને નિરાશાવાદી બની રહ્યું છે. છેલ્લા આઠ વર્ષથી રાવળવાસ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ…

Read More

Mass suicide: બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત

Mass suicide: બગોદરા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, પરંતુ આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની વિગતો Mass suicide: સૂત્રો અનુસાર, આ ઘટના બગોદરા…

Read More

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં અતિભારે વરસાદ:  ગુજરાતમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે, અને ભારે થી અતિભારે વરસાદની આગાહીએ રાજ્યના અનેક વિસ્તારોમાં હલચલ મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી અનુસાર, 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, 19 જુલાઈ 2025ના રોજ, સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યમાં સરેરાશ…

Read More

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ, સરકારી પ્લોટની હરાજી કરાઇ?

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ખાદ્ય વસ્તુઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારી જમીનની બનાવટી હરાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને નકલી દસ્તાવેજો અને હરાજીના નામે ગ્રામજનોમાં વહેંચી, લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું બહાર…

Read More

ગુજરાતમાં CMO ઓફિસ સહિત સરકારી કચેરીઓને બોમ્બ ઉડાવવાની ધમકી

બોમ્બ ઉડાવવાની ધમકી: દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં શાળાઓને બોમ્બ ધમકીઓ મળ્યા બાદ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO), કલેક્ટર કચેરીઓ અને અન્ય મહત્વની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ઘટનાએ રાજ્યના સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે આ ધમકીઓને ગંભીરતાથી લઈને યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. બોમ્બ ઉડાવવાની ધમકી:…

Read More

મહેમદાવાદની તાલુકાશાળામાં આનંદ મેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો

મહેમદાવાદની તાલુકાશાળા:  મહેમદાવાદની મુખ્ય તાલુકા શાળામાં તાજેતરમાં બે દિવસીય બાળમેળો, લાઈફ સ્કીલ મેળો અને આનંદ મેળોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, ઉદ્યમશીલતા અને જીવન કૌશલ્યોનું પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા. આ મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવ્યા હતા, જેમાં ગુજરાતી વાનગીઓની સ્વાદનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, લાઈફ સ્કીલ મેળામાં…

Read More

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું સન્માન સમારોહનું કરાયું આયોજન

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું છે .મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજઆઠ જિલ્લા (અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, ખેડા, દાહોદ) અને વડોદરા શહેરના ધોરણ 10, ધોરણ 12 તથા ગ્રેજ્યુએશનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર…

Read More

પશુપાલકોની આખરે જીત,સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો

સાબર ડેરી માં દૂધના ભાવને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આખરે પશુપાલકોની જીત થઇ થે, અને સાબર ડેરીના વહીવટી તંત્રએ ભાવ ફેરકરવાની મોટી જાહેરાત કરી છે.સાબર ડેરીએ નિયામક મંડળની બેઠકમાં નિર્ણય લઈ, વાર્ષિક ભાવફેર તરીકે પ્રતિ કિલો ફેટદીઠ ₹995 ચૂકવવાની જાહેરાત કરી છે. સાબર ડેરી અગાઉ પશુપાલકોને ₹960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં…

Read More

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા

 અમિત ચાવડા: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee)ના અધ્યક્ષ પદે અમિત ચાવડા (Amit Chavda)ની બીજી વખત નિમણૂક કરી છે. આ ઉપરાંત, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પ્રભાવશાળી આદિવાસી નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary)ને…

Read More

સ્વચ્છ સર્વેક્ષણ 2024: દેશનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

સ્વચ્છ સર્વેક્ષણ 2024 :ગુજરાતનું અમદાવાદ શહેર સ્વચ્છતાના ક્ષેત્રે નવો ઇતિહાસ રચવામાં સફળ રહ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતનું જ સુરત શહેર ‘સુપર સ્વચ્છ લીગ’માં બીજા ક્રમે રહ્યું, જેનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ ગૌરવપૂર્ણ…

Read More