Ram Mandir Donation Scam Case

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે CBI તપાસ અને ઓડિટ અંગે સુનાવણી

Ram Mandir Donation Scam Case :અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ચઢાવા અને નાણાકીય વ્યવહારોની CBI તપાસ તથા ફોરેન્સિક ઓડિટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પર સોમવારે સુનાવણી થશે.અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના આરોપો સાથે જોડાયેલી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી સોમવારે મહત્વપૂર્ણ સુનાવણી કરશે. ઉનાળુ વેકેશન બાદ કોર્ટ ફરી શરૂ થતાં જ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં…

Read More

દિલ્હીમાં મોટી દુર્ઘટના: રોહિણીમાં 5 માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી, અનેક લોકો દબાયા હોવાની આશંકા

Delhi Building Collapse Rohini : રાજધાની દિલ્હીના રોહિણી સેક્ટર-16માં બુધવારે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. અહીં નિર્માણાધીન 5 માળની એક ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, કાટમાળ નીચે અનેક મજૂરો અને અન્ય લોકો દબાયા હોવાની આશંકા છે. Delhi Building Collapse Rohini યુદ્ધના ધોરણે રેસ્ક્યુ…

Read More
Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં ચડાવા ચોરીનો મામલો: આરોપીઓ દ્વારા નકલી રસીદ બનાવી ફંડ ઉઘરાવતા હોવાનો મોટો ખુલાસો!

Ram Mandir Donation Scam : અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ચડાવા ચોરીના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં હવે એ વાતનો પર્દાફાશ થયો છે કે આરોપીઓ માત્ર મંદિરમાંથી દાન ચોરતા જ નહોતા, પરંતુ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના નામે નકલી રસીદ બુક બનાવીને લોકો પાસેથી ગેરકાયદેસર…

Read More

રામ મંદિર દાન વિવાદ: ચંપત રાયે તોડ્યું મૌન, બેંક પર લગાવ્યા ગંભીર આક્ષેપ!

Champat Rai Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ચોરી અને ગેરરીતિઓના આક્ષેપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને કહ્યું છે કે, “ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી.”…

Read More
Surat Heavy Rain

સુરતમાં મુશળધાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, NDRF તૈનાત, 1200 લોકોનું સ્થળાંતર

Surat Heavy Rain : સુરત જિલ્લામાં મેઘરાજાના ભારે તાંડવને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને પલસાણા તાલુકામાં અત્યાર સુધીમાં ૧૮ ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. Surat Heavy Rain :…

Read More
Ram Mandir Donation Controversy

અયોધ્યા રામ મંદિર: દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની ચોરીના આરોપોને ટ્રસ્ટે ફગાવ્યા, તમામ વસ્તુઓ સુરક્ષિત હોવાનો દાવો

Ram Mandir Donation Controversy અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ સોમવારે મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દાનમાં મળેલી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ વસ્તુ ગાયબ હોવાની વાત પાયાવિહોણી અને…

Read More
Global Passport Index

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત 125માં સ્થાને, 26 દેશોમાં વિઝા-ફ્રી સુવિધા

Global Passport Index તાજેતરના ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૬ ના અહેવાલ મુજબ, ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. ભારત હવે ૧૨૫માં સ્થાને આવી ગયું છે, જે ભારતીય પાસપોર્ટ ધારકો માટે વૈશ્વિક મુસાફરીમાં વધતા પડકારો દર્શાવે છે. Global Passport Index : ભારતની સ્થિતિ અને મુસાફરીની સુવિધા વર્ષ ૨૦૨૫માં ભારત ૧૨૪માં ક્રમે હતું, જે હવે…

Read More
PM Narendra Modi death threat

PM મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા જાનથી મારી નાખવાની મળી ધમકી

PM Narendra Modi death threat વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા એક ગંભીર સુરક્ષા સંબંધી મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીને ઓનલાઈન જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેના પગલે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. PM Narendra Modi death threat…

Read More

ભારત સરકારનો મોટો નિર્ણય: પાકિસ્તાનના 23 નાગરિકોને UAPA હેઠળ જાહેર કરાયા ‘આતંકવાદી’

UAPA : ભારત સરકાર દ્વારા આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં એક વધુ કડક પગલું ભરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા ૨૩ વ્યક્તિઓને ‘આતંકવાદી’ જાહેર કર્યા છે. આ કાર્યવાહી ‘ગેરકાનૂની ગતિવિધિઓ રોકથામ અધિનિયમ’ (UAPA) હેઠળ કરવામાં આવી છે. UAPA : 0આતંકવાદી મોડ્યુલ અને ષડયંત્રનો પર્દાફાશ સરકારના આદેશ અનુસાર, આ આતંકવાદીઓ મુખ્યત્વે…

Read More
Vishwanath Temple firing

વારાણસી: વિશ્વનાથ મંદિર પરિસરમાં અચાનક ફાયરિંગ,3 ઇજાગ્રસ્ત

Vishwanath Temple firing : વારાણસીમાં આવેલા વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે બનેલી એક આઘાતજનક ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે. મંદિર વિસ્તારમાં સુરક્ષામાં તૈનાત એક પી.એ.સી. (PAC) જવાનની રાઈફલમાંથી અચાનક ગોળી છૂટતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. Vishwanath Temple firing : શું હતી સમગ્ર ઘટના? શનિવારે સવારે લગભગ ૭ વાગ્યાના સુમારે વિશ્વનાથ મંદિરના પરિસર પાસે…

Read More