Auroville

ભારતના એક અનોખા ગામની અદભૂત કહાની, જ્યાં ન પૈસા ચાલે છે, ન ધર્મનો ભેદભાવ!

Auroville : ભારત તેની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે, પરંતુ તમિલનાડુના ચેન્નાઈથી આશરે ૧૫૦ કિલોમીટર દૂર વસેલું ‘ઓરોવિલે’ (Auroville) ગામ એક અલગ જ દુનિયા સમાન છે. આ ગામને ‘સિટી ઓફ ડોન’ (City of Dawn) એટલે કે ‘સવારનું શહેર’ પણ કહેવામાં આવે છે. આ એક એવું સ્થળ છે જ્યાં માનવતા અને આધ્યાત્મિકતાને જ…

Read More
Justice PS Narasimha

સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં મોટો ફેરફાર: જસ્ટિસ પી.એસ. નરસિમ્હા બન્યા નવા સભ્ય, જજોની નિમણૂકમાં ભજવશે મહત્વની ભૂમિકા

Justice PS Narasimha : દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક અને બદલીનો નિર્ણય લેતી મહત્વપૂર્ણ ‘સુપ્રીમ કોર્ટ કોલેજિયમ’માં એક મોટો બદલાવ આવ્યો છે. રવિવારે જસ્ટિસ જે.કે. મહેશ્વરીના નિવૃત્ત થયા બાદ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ. નરસિમ્હા કોલેજિયમના નવા અને પાંચમા સભ્ય બનવા જઈ રહ્યા છે. કોલેજિયમમાં પાંચમા સૌથી વરિષ્ઠ જજ હોવાના નાતે જસ્ટિસ…

Read More
Chamba Car Accident

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 4 લોકોના મોત,જુઓ વીડિયો

Chamba Car Accident : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીંના ચુરાહ ઉપમંડળ (સબ-ડિવિઝન) માં એક મારુતિ અલ્ટો કાર બેકાબૂ થઈને આશરે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. હિમાચલ…

Read More
Ram Mandir Donation Row

રામ મંદિર દાન વિવાદ: SIT ના રિપોર્ટ બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં મોટા ફેરફારની તૈયારી, થઈ શકે છે CEO ની નિમણૂક!

Ram Mandir Donation Row : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન અને ચઢાવાને લઈને સર્જાયેલા વિવાદ બાદ હવે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ માં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવનારા દિવસોમાં ટ્રસ્ટમાંથી કેટલાક લોકોને હટાવી શકે છે અને વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક પણ…

Read More
Champat Rai resigns

રામ મંદિર દાન ચોરી કેસ વિવાદ વચ્ચે મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામું

Champat Rai resigns : ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) ભક્તોના દાન અને ચઢાવાની કથિત ચોરીના મામલામાં હવે એક અત્યંત મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો છે. આ વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાસચિવ ચંપત રાયનું રાજીનામું (Champat Rai Resigns)…

Read More
IB Director News

દેશની સુરક્ષા માટે કેન્દ્રનો મોટો નિર્ણય, જાણો IB ની કમાન હવે કોના હાથમાં?

Mahesh Dixit IB Director : કેન્દ્ર સરકારે દેશની આંતરિક સુરક્ષા અને ગુપ્તચર એજન્સી અંગે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી મહેશ દીક્ષિતની દેશની સૌથી મોટી ગુપ્તચર એજન્સી, ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના નવા ડિરેક્ટર (Director of Intelligence Bureau) તરીકે ઔપચારિક નિમણૂક કરવામાં આવી છે. Mahesh Dixit IB Director : IB ના નવા…

Read More
Passport Fee Hike 2026

1 જુલાઈથી પાસપોર્ટ કઢાવવો થશે મોંઘો: સરકારે 14 વર્ષમાં પહેલીવાર ફીમાં કર્યો મોટો વધારો

Passport Fee Hike 2026 કેન્દ્ર સરકારે લગભગ 14 વર્ષના લાંબા સમયગાળા બાદ પાસપોર્ટ ફીમાં (Passport Fees) મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા પાસપોર્ટ (સંશોધન) નિયમો, 2026 હેઠળ આ નવી ફીનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ સુધારેલા દરો 1 જુલાઈ, 2026 કે ત્યાર પછી સબમિટ થનારી તમામ અરજીઓ પર લાગુ થશે….

Read More
Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે 8 લોકો સામે FIR: SIT ના રિપોર્ટ બાદ એક્શન

Ram Mandir Donation Scam અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાન અને ચઢાવાના ગેરરીતિ મામલે એક મોટો એક્શન લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને SIT ની તપાસ બાદ પોલીસે સત્તાવાર રીતે 8 લોકો સામે FIR નોંધી છે, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે….

Read More
AI IMAGE

UPI Fraud Rules: બેંકમાંથી અચાનક પૈસા ઉપડી ગયા? ગભરાશો નહીં, RBI નો આ નિયમ બચાવશે તમારા રૂપિયા

UPI Fraud Rules: ડિજિટલ પેમેન્ટના (Digital Payment) વધતા ઉપયોગ વચ્ચે ઓનલાઈન ફ્રોડના (Online Fraud) કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જો તમારા બેંક ખાતામાંથી UPI કે અન્ય કોઈ રીતે અજાણ્યા ટ્રાન્ઝેક્શન (Unauthorized Transaction) દ્વારા પૈસા ઉપડી જાય, તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI Guidelines) નિયમો તમને મોટી રાહત આપી શકે છે અને તમારા પૈસા પરત આવી…

Read More

પાસપોર્ટ કે આધાર નહીં, તો ભારતની નાગરિકતાનો અસલી પુરાવો કયો? જાણો

​Indian Citizenship ભારતમાં ઘણા લોકો એવું માને છે કે જો તેમની પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ કે વોટર આઈડી છે, તો તેઓ કાનૂની રીતે ભારતના પાક્કા નાગરિક છે. પરંતુ, વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) અને કાયદાકીય નિષ્ણાતોના મતે આ સંપૂર્ણ સત્ય નથી. નાગરિકતાના કાયદા (Citizenship Laws) હેઠળ આ તમામ દસ્તાવેજોની કાનૂની ભૂમિકા એકદમ અલગ છે….

Read More