શિવસેના અને TMCને મોટો ફટકો: લોકસભા સ્પીકરે બળવાખોર સાંસદોના વિલીનીકરણને આપી મંજૂરી

Rebel MPs Merger : દેશના રાજકીય ગલિયારાઓમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાના સ્પીકરે ઉદ્ધવ ઠાકરે જૂથના બળવાખોર સાંસદોના જૂથને સત્તાવાર રીતે અન્ય પક્ષ સાથે વિલીન થવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ આંતરિક સંઘર્ષમાં સ્પીકરના આ…

Read More

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, જાણો તેની ખાસિયતો

First Hydrogen Train India : ભારતીય રેલવે માટે આજે ૧૭ જુલાઈ, ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં દેશની પ્રથમ અને સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, જે દેશમાં ગ્રીન એનર્જીથી ચાલતી ટ્રેનોના…

Read More

ઈસરોના વૈજ્ઞાનિકોના રાજીનામા બાદ સરકારે લીધો મોટો નિર્ણય,કડક નિયમના આપ્યા નિર્દેશ!

ISRO Scientist Resignation Rules : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેકનિકલ કર્મચારીઓના રાજીનામા તથા સ્વૈચ્છિક નિવૃત્તિના વધતા પ્રવાહને રોકવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસે એક સત્તાવાર આદેશ બહાર પાડીને વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમ માટે રાજીનામા અને VRS ના નિયમોને કડક બનાવી દીધા છે. ખાસ…

Read More

પુરી રથયાત્રામાં દુર્ઘટના: ભીડના દબાણને કારણે સર્જાયેલી નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ

Puri Rath Yatra Stampede ઓડિશાના પુરી ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ‘બડા દંડા’ (ગ્રાન્ડ રોડ) પર લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૨૦થી વધુ લોકોને સારવાર માટે…

Read More

IRCTC ની નવી વેબસાઈટ: ટિકિટ બુકિંગ હવે વધુ સરળ અને ઝડપી

IRCTC New Website ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પોતાની સત્તાવાર વેબસાઈટનું નવું ‘બીટા’ (Beta) વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવી વેબસાઈટ યુઝર-ફ્રેન્ડલી, અતિ ઝડપી અને સરળ ઇન્ટરફેસ સાથે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં માલવીય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MNIT) ના વિદ્યાર્થીઓના સૂચનોનો સમાવેશ કરવામાં…

Read More

‘છાતી દબાવવી એ રેપનો પ્રયાસ નથી’, પટણા હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટ ભડકી, આપ્યા આ આદેશ

Supreme Court on Patna HC Order જાતીય ગુનાઓના કેસોમાં ન્યાયિક સંવેદનશીલતા અને મહિલાઓની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પટણા હાઈકોર્ટના એક તાજેતરના વિવાદાસ્પદ આદેશ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે મહિલાનો સલવાર ઉતારવો અને તેની છાતી દબાવવી એ ‘બળાત્કારનો પ્રયાસ’ સાબિત કરવા માટે પૂરતું નથી….

Read More
Ram Mandir Donation Scam Case

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે CBI તપાસ અને ઓડિટ અંગે સુનાવણી

Ram Mandir Donation Scam Case :અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ચઢાવા અને નાણાકીય વ્યવહારોની CBI તપાસ તથા ફોરેન્સિક ઓડિટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પર સોમવારે સુનાવણી થશે.અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના આરોપો સાથે જોડાયેલી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી સોમવારે મહત્વપૂર્ણ સુનાવણી કરશે. ઉનાળુ વેકેશન બાદ કોર્ટ ફરી શરૂ થતાં જ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં…

Read More

દિલ્હીમાં મોટી દુર્ઘટના: રોહિણીમાં 5 માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી, અનેક લોકો દબાયા હોવાની આશંકા

Delhi Building Collapse Rohini : રાજધાની દિલ્હીના રોહિણી સેક્ટર-16માં બુધવારે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. અહીં નિર્માણાધીન 5 માળની એક ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, કાટમાળ નીચે અનેક મજૂરો અને અન્ય લોકો દબાયા હોવાની આશંકા છે. Delhi Building Collapse Rohini યુદ્ધના ધોરણે રેસ્ક્યુ…

Read More
Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં ચડાવા ચોરીનો મામલો: આરોપીઓ દ્વારા નકલી રસીદ બનાવી ફંડ ઉઘરાવતા હોવાનો મોટો ખુલાસો!

Ram Mandir Donation Scam : અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ચડાવા ચોરીના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં હવે એ વાતનો પર્દાફાશ થયો છે કે આરોપીઓ માત્ર મંદિરમાંથી દાન ચોરતા જ નહોતા, પરંતુ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના નામે નકલી રસીદ બુક બનાવીને લોકો પાસેથી ગેરકાયદેસર…

Read More

રામ મંદિર દાન વિવાદ: ચંપત રાયે તોડ્યું મૌન, બેંક પર લગાવ્યા ગંભીર આક્ષેપ!

Champat Rai Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ચોરી અને ગેરરીતિઓના આક્ષેપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને કહ્યું છે કે, “ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી.”…

Read More