All Party Meeting after Operation Sindoor

ઓપરેશન સિંદૂર યથાવત, રાજનાથ સિંહનું મોટું નિવેદન

All Party Meeting after Operation Sindoor: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, ગુરુવાર, 8 મેના રોજ સંસદ ભવનમાં એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષને માહિતી આપી હતી કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંસદીય…

Read More
Pakistan LoC Firing News

પાકિસ્તાને LOC પર સતત ગોળીબાર કરતાં અત્યાર સુધી15 લોકના મોત

Pakistan LoC Firing News -ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને કારણે પડોશી દેશ પાકિસ્તાનમાં ગભરાટ અને બેચેની છે. પરિણામે, ગભરાયેલા પાકિસ્તાની સેનાના જવાનો ગઈકાલ રાતથી જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને તંગધાર વિસ્તારોમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે જ્યારે…

Read More
Operation Sindoor

Operation Sindoor: આતંકવાદીઓના જનાજામાં બેશર્મ પાકિસ્તાની સેના થઇ સામેલ,વીડિયો વાયરલ

Operation Sindoor- . ભારતીય સેનાએ 25 મિનિટમાં 21 સ્થળોએ હુમલો કર્યો અને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. આ કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે પાકિસ્તાની સેનાના અધિકારીઓએ પોતે આ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો અને તેમનો શોક વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન…

Read More

કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોણ છે? જાણો તેમના વિશે

કર્નલ સોફિયા કુરેશી – ભારત સરકારે આતંકવાદીઓના ખતમ માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન – ઓપરેશન સિંદૂર – શરૂ કર્યું છે. આ સેનાકીય કાર્યવાહી હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) 9થી વધુ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સૂત્રોના અનુસાર, 90થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની શક્યતા છે. ભારતીય સેનાએ આ અંગે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ…

Read More
Operation Sindoor

ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યનો ખાત્મો

Operation Sindoor- ભારતે ‘પહલગામ આતંકવાદી હુમલા’નો બદલો લીધો. ભારતીય સેનાએ મંગળવારે (6 મે) સવારે 1.05 થી 1.30 વાગ્યા સુધી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર…

Read More

india airstrike: ભારતની એરસ્ટ્રાઇકમાં 30થી વધુ આતંકવાદીઓના મોત,35થી વધુ ઘાયલ

india airstrike- ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો. આ એરસ્ટ્રાઇકમાં 30થી વધુ લોકોના મોત થયા છે.  india airstrike- પહેલગામ આતંકવાદી હુમલા પછી,…

Read More

ભારતે આતંકવાદ સામેની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ કેમ નામ આપ્યું?

Operation Sindoor- પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. પરંતુ આ હુમલાની સૌથી ભયાનક વાત એ હતી કે આતંકવાદીઓએ સામાન્ય નાગરિકોને બદલે કંઈક વધુ મહત્વપૂર્ણ વસ્તુને નિશાન બનાવી.મહિલાઓના માંગનો સિંદૂર. તેમનો ઈરાદો ફક્ત મારવાનો જ નહોતો પણ ભારતીય સંસ્કૃતિ અને પરિવારની ભાવના પર હુમલો કરવાનો પણ હતો. આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક હુમલાના જવાબમાં, ભારતીય…

Read More

એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ

એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં અફરાતફરી- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આખો દેશ ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો, દરેક ભારતીય પાકિસ્તાનથી બદલો લેવાની વાત કરી રહ્યો હતો. ભારત સતત બદલો લેવાની તૈયારી કરી રહ્યું હતું, હુમલાના થોડા દિવસો પછી, સેનાને છૂટ આપવામાં આવી હતી અને બદલો લેવાની યોજના બનાવવાની વાત કરવામાં આવી હતી….

Read More
All Party Meeting after Operation Sindoor

એર સ્ટ્રાઇક બાદ રાજનાથ સિંહનું બયાન, ‘ભારત માતા કી જય…’

ભારતે ગઈકાલે મોડી રાત્રે આતંકવાદ સામેની લડાઈનું રણશિંગું વગાડ્યું છે. આ અંતર્ગત મંગળવારે રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને આતંકવાદ પર મોટો હુમલો કરવામાં આવ્યો. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આ હુમલાઓ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં…

Read More
Operation Sindoor

ભારતીય સેનાનું મોટું નિવેદન,પાકિસ્તાન સાથે લડવું લક્ષ્ચ નથી,આતંકવાદીઓ નિશાના પર!

Operation Sindoor- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો હુમલો…

Read More