જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 4 સંદિગ્ધ જોવા મળ્યા, મહિલાએ સુરક્ષા દળોને આપી માહિતી

કઠુઆમાં 4 સંદિગ્ધ જોવા મળ્યા – જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. સુરક્ષાની વધતી જતી ચિંતાઓ વચ્ચે આ વિસ્તારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. કઠુઆમાં 4 સંદિગ્ધ જોવા મળ્યા…

Read More

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે મોદી સરકાર આ 3 વિકલ્પો પર વિચારણા કરતી હશે!

પાકિસ્તાનને પાઠ ભણાવવા  – પહેલગામ આતંકી હુમલા બાદથી જ દરેકના મનમાં એક જ સવાલ છે – મોદી સરકાર આ વખતે પાકિસ્તાન સામે શું મોટું એક્શન લેવા જઈ રહી છે. સર્જિકલ અને એર સ્ટ્રાઈક બધાએ જોઈ છે, શું આ વખતે કંઈક મોટું કરવાની તૈયારી છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે આતંકવાદીઓને…

Read More

આતંકવાદી સમાજમાં ભાગલા પાડવા માગે છે: રાહુલ ગાંધી

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ આજેરાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે  ગયા છે. આ દરમિયાન તે આતંકવાદી હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને પણ મળ્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પાડવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ ન થવા દઈએ. હું બધાને કહેવા માંગુ છું કે આખો દેશ સાથે છે. જે…

Read More

ભારતના આક્રમણ વલણથી પાકિસ્તાનમાં ખૌફ, ટ્રમ્પના શરણે પહોંચ્યા!

પાકિસ્તાનમાં ખૌફ – જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ઘાતક આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અત્યંત તીવ્ર બન્યો છે. આ હુમલામાં બૈસરણ મેદાનમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય નાગરિકો હતા. ભારત સરકારે આ હુમલા માટે પાકિસ્તાનના આતંકી સમૂહો અને તેમને ટેકો આપનારી પાકિસ્તાની સેનાને જવાબદાર ઠેરવી…

Read More

‘ધાર્મિક અધિકારોમાં કોઈ દખલ નહીં’ કેન્દ્ર સરકારે વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

  કેન્દ્ર સરકારે વકફ કાયદા  – કેન્દ્ર સરકારે વકફ એમેન્ડમેન્ટ એક્ટ પર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટને આપેલા તેના જવાબમાં, સરકારે કાયદાનો બચાવ કર્યો છે, એટલે કે તેને ન્યાયી ઠેરવતા કહ્યું છે કે છેલ્લા 100 વર્ષથી, વપરાશકર્તા દ્વારા વકફ માત્ર નોંધણીના આધારે માન્ય છે અને મૌખિક રીતે નહીં.કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું કે વક્ફ…

Read More

અમિત શાહે આપ્યા રાજ્યના મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, પાકિસ્તાનીઓને શોધીને પાછા મોકલો

પાકિસ્તાનીઓને પાછા મોકલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે.આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના…

Read More

PM મોદીની ખુલ્લી ચેતવણીઃઆતંકવાદીઓનો જડમૂળથી કરી નાંખીશું ખાત્મો

PM મોદીની ખુલ્લી ચેતવણી  પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, જે…

Read More

પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, 1500 લોકોની કરાઇ અટકાયત, પૂછતાછ ચાલુ

કાશ્મીરમાં મોટી કાર્યવાહી – પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર કાશ્મીર ઘાટીમાં પૂછપરછ માટે 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોને અલગ-અલગ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. આમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs), ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેમની સામે FIR દાખલ થઈ ચૂકી છે અથવા…

Read More
સિંધુ જળ સંધિનો અંત

વિઝા રદ, દૂતાવાસો બંધ, પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનો અંત… પહેલગામ બાદ ભારત સરકારના પાંચ મોટા નિર્ણયો

સિંધુ જળ સંધિનો અંત – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાનના આવાસ પર સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ એસ જયશંકર, NSA અજીત ડોભાલ અને અન્યોએ હાજરી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકમાં વિદેશ…

Read More

સૈયદ હુસૈને એકલા હાથે આતંકવાદીઓ સામે બાથભીડી દીધી,પ્રવાસીઓને બચાવવા માટે શહાદત વહોરી

સૈયદ હુસૈન – ‘ધરતી પરનું સ્વર્ગ’ કાશ્મીર ફરી એકવાર આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યથી ‘લાલ’ થઈ ગયું છે. 22 એપ્રિલ મંગળવારના રોજ પહેલગામમાં થયેલા હુમલાને કારણે દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં, 26 લોકો માર્યા ગયા જેઓ તેમના પરિવાર સાથે તેમના જીવનની કેટલીક સુંદર ક્ષણો પસાર કરવા માટે ઘાટીમાં ગયા હતા. આ 26 લોકોમાં એક વ્યક્તિ…

Read More