J&K: પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો, 25 લોકોના મોતની આશંકા,અનેક લોકો ઘાયલ

પહેલગામમાં આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 25-27 લોકોના મોતની આશંકા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. શરૂઆતમાં 1 પ્રવાસીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા જાહેર થયા બાદ…

Read More

દિલ્હીમાં AIMPLBની વકફ બચાવો કોન્ફરન્સ,નીતીશ-નાયડુ નવા સાવરકર,માથા પર કફન બાંધી લો!

વકફ બચાવો કોન્ફરન્સ- AIMPLB (ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ) આજે એટલે કે મંગળવારે વકફ કાયદા વિરુદ્ધ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વકફ બચાવો કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન મહાસચિવ મૌલાના ફઝલુર રહેમાન મુજદ્દીએ કહ્યું કે અમે આ દેશને આઝાદ કર્યો છે, અમે અમારા લોહીથી આ ભૂમિની રક્ષા કરી છે. આજે આ જ ધરતી…

Read More

બાબા રામદેવના ‘શરબત જેહાદ’ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટની તીખી પ્રતિક્રિયા, વિવાદાસ્પદ જાહેરાત હટાવશે

દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવના હમદર્દ લેબોરેટરીઝના લોકપ્રિય શરબત ‘રૂહ અફઝા’ વિરુદ્ધ કરેલા ‘શરબત જેહાદ’ નિવેદન પર તીખી નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અમિત બંસલની બેન્ચે આ ટિપ્પણીને ‘કોર્ટના અંતરાત્માને હચમચાવનારી’ અને ‘સંપૂર્ણપણે અક્ષમ્ય’ ગણાવી. કોર્ટે રામદેવના વકીલોને આ મામલે જવાબ આપવા 5 દિવસમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે, સાથે જ ભવિષ્યમાં આવા…

Read More
ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો

ઓસ્ટ્રેલિયાએ ભારતના ગુજરાત સહિત 6 રાજ્યના વિધાર્થીઓના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

 ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો  – અમેરિકા અને કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયાએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના વિઝા નિયમોમાં કડકાઈ લાવી છે. ખાસ કરીને ભારતના ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે આ બદલાયેલા નિયમો ભારે પડી શકે છે.આ પગલાંથી હજારો એવા ભારતીય વિદ્યાર્થીઓને આઘાત પહોંચ્યો છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોઈ…

Read More
નિશિકાંત દુબે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી

નિશિકાંત દુબેની મુસીબત વધી, BJP સાંસદ વિરૂદ્ધ SCમાં અવમાનનાની અરજી દાખલ

નિશિકાંત દુબે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી-બીજેપી સાંસદ નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમની સામે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી છે. ભાજપના સાંસદ વિરુદ્ધ આ અરજી પૂર્વ આઈપીએસ અધિકારી અને આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતાભ ઠાકુરે દાખલ કરી છે.અરજદાર અમિતાભ ઠાકુરે પોતાની અરજીમાં ભાજપના સાંસદના નિવેદનને ન્યાયતંત્રની ગરિમા વિરુદ્ધ ગણાવ્યું છે…

Read More

રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કાંડ: પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

ગોંડલ શહેરમાં નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને પૈસાની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલ પોલીસએ રાજકારણમાં સક્રિય રહેલી અને ક્ષત્રિય સમાજની આગેવાન તરીકે ઓળખાતી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતી તેજલબેન છૈયા હજુ સુધી પોલીસના હાથે લાગી નથી. ગોંડલના…

Read More

અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: સોશિયલ મીડિયા પોસ્ટ લાઈક કરવી ગુનો નથી

સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ લાઈક કરવી એ ગુનો ગણાય કે નહીં? આ સવાલનો જવાબ અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્વના ચુકાદામાં આપ્યો છે. ઈમરાન ખાન નામના વ્યક્તિ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસે એક ઉશ્કેરણીજનક પોસ્ટ લાઈક કરવાના આરોપમાં આઈટી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પોસ્ટ લાઈક કરવાથી…

Read More

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા 3 લોકોના મોત,શ્રીનગરનો હાઇવે બંધ!

રવિવારે  જમ્મુ-કાશ્મીરમાં આકાશમાંથી આફત આવી. કુદરતે વિનાશ સર્જ્યો છે. રામબનના સેરી બગના વિસ્તારમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા અને 3 લોકોના મોત નિપજ્યા હતા. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સેંકડો વાહનો ફસાયા છે. કિશ્તવાડ-પદ્દાર રોડ પણ બંધ છે….

Read More

મહારાષ્ટ્રમાં બદલાશે રાજનીતિના સમીકરણ, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આવશે એકસાથે!

હાલમાં મહારાષ્ટ્રમાં ધર્મ અને મરાઠીને લઈને વાતાવરણ ગરમાયું છે. શિક્ષણ ક્ષેત્રે હિન્દીને ફરજિયાત બનાવવાની નીતિએ રાજ્યના રાજકારણ પર અલગ અસર કરી છે. હંમેશા એકબીજાના વિરોધી રહેતા બંને પક્ષોના નેતૃત્વએ અચાનક જ સમાધાનના સંકેત આપ્યા છે. રાજકારણ ક્યારે અને કેવી રીતે બદલાશે તે કોઈ કહી શકતું નથી. હવે ‘એક તક છે અને રિવાજ પણ છે’ એવું…

Read More

ભાજપ સાંસદનો મોટું નિવેદન, ‘જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ’

વકફ એમેન્ડમેન્ટ એક્ટને લઈને દેશભરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો કાયદો સુપ્રીમ કોર્ટ બનાવે છે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં આ નિવેદન આપ્યું છે. અગાઉ,…

Read More