ભારત-પાકિસ્તાન સરહદ પર રાત્રે લાઇટ બંધ રાખવાનો આદેશ કેમ? આ છે કારણ

Lights off on India-Pakistan border- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશોની સેનાઓ સતત સતર્કતા સાથે અભ્યાસ કરી રહી છે. પાકિસ્તાન સંભવિત હુમલાથી ડરી રહ્યું છે, જેના કારણે તે સરહદી વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી સતત વધારી રહ્યું છે. Lights off on India-Pakistan border-  આ દરમિયાન, ભારતે પણ…

Read More
e-passport

e-passport શું છે? મુસાફરી કેવી રીતે સરળ બનશે, જાણો

 e-passport- ભારત સમય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં ડિજિટલ યુગમાં પાસપોર્ટમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં ઈ-પાસપોર્ટ આવવા લાગ્યા છે. આ પાસપોર્ટ ભારતીય નાગરિકોની મુસાફરીને વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઈ-પાસપોર્ટમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ચિપ અને પાસપોર્ટમાં જડતર તરીકે એમ્બેડેડ એન્ટેના હોય છે. આ…

Read More

શ્રીનગર હાઇવે પર સેનાનો ટ્રક ખીણમાં ખાબકતા 3 જવાન શહીદ

સેનાના ટ્રકનો અકસ્માત- ભારત-પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે, જમ્મુ-કાશ્મીરમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. રવિવારે (૪ મે) બપોરે જમ્મુ-શ્રીનગર હાઇવે પર રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં એક આર્મી ટ્રક ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગયો. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમના મૃતદેહને રામબન જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. સેનાના ટ્રકનો અકસ્માત- …

Read More
PM મોદીની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક

PM મોદીની વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે મુલાકાત

PM મોદીની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે મુલાકાત કરી. વધુ વિગતો આપ્યા વિના, સૂત્રોએ જણાવ્યું હતું કે વાયુસેનાના વડાએ પીએમ મોદી સાથે એક-થી-એક મુલાકાત કરી હતી.પીએમ મોદી અગાઉ આર્મી ચીફ…

Read More

ભારત સાથે યુદ્વમાં પાકિસ્તાન 4 દિવસ પણ ટકી નહીં શકે,જાણો કારણ!

India Pakistan War- પાકિસ્તાનની યુદ્ધ ક્ષમતાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પાસે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધ માટે માત્ર ચાર દિવસનો તોપખાનો દારૂગોળો બાકી છે. યુક્રેન અને ઇઝરાયલને તાજેતરના શસ્ત્ર નિકાસ સોદા બાદ પાકિસ્તાનનો ભંડાર લગભગ ખાલી થઈ ગયો છે, જેના કારણે પડોશી દેશની સંરક્ષણ તૈયારી નબળી પડી રહી છે. India…

Read More
Ban on Pakistani ships

પાકિસ્તાની જહાજો ભારતીય બંદરો પર આવી શકશે નહીં, આયાત-નિકાસ પર પ્રતિબંધ

Ban on Pakistani ships- પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો છે. હવે પાકિસ્તાની જહાજો ભારતના કોઈપણ બંદરમાં પ્રવેશી શકશે નહીં. તેવી જ રીતે, ભારતીય જહાજો પણ હવે પાકિસ્તાની બંદરો પર જશે નહીં. આ નિર્ણય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. Ban…

Read More

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટની નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસ- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓને નોટિસ ફટકારી છે. શુક્રવારે (2 મે) ના રોજ સ્પેશિયલ જજ વિશાલ ગોગણેની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે, કોઈપણ સ્તરે સુનાવણીનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને જીવંત બનાવે છે. કોર્ટે આગામી…

Read More

Pahalgam Attack Investigation Report:પહેલગામ આતંકી હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચાયું

Pahalgam Attack Investigation Report- રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે. NIA ને અત્યાર સુધીની તપાસમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. તપાસમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, ગુપ્તચર એજન્સી ISI અને પાકિસ્તાની સેના વચ્ચેની સાંઠગાંઠનો ખુલાસો થયો છે. આ ત્રણની મદદથી આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી. આતંકવાદીઓએ બેતાબ ખીણમાં શસ્ત્રો છુપાવ્યા હતા….

Read More
જાતિગત વસ્તી ગણતરી

મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિગત વસ્તી ગણતરી કરાવશે

જાતિગત વસ્તી ગણતરી  – મોદી કેબિનેટે (MODI CABINET) જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. જાતિગત વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરીમાં જ કરવામાં આવશે. બુધવારે યોજાયેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી (Caste Census) ગણતરીનો…

Read More

ભારત પહેલા પાકિસ્તાનના આ 5 ટાર્ગેટ નેસ્તનાબૂદ કરશે!

ભારત કરશે જવાબી કાર્યવાહી – 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. આ હુમલાથી લોકો ગુસ્સે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ભારતે કહ્યું છે કે તે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં પ્રાથમિકતા લેશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હાઈ એલર્ટ મોડ પર છે….

Read More