મુસલમાન પોતાને નબળા અનુભવી રહ્યા છે,PM મોદીને સંદેશ,પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન

પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન –  કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આ હુમલા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું અને આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી સંવેદના છે….

Read More

ભારત પાકિસ્તાન સાથે વેપાર અને વિઝા પર લગાવી શકે છે પ્રતિબંધ!

ભારત પાકિસ્તાન પર લગાવશે પ્રતિબંધ – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતોઆ ઘટનામાં 26 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. ભારત સરકાર પાકિસ્તાન સામે કડક…

Read More

ભારત પહેલગામનો બદલો લેવાની તૈયારીમાં! સંરક્ષણ મંત્રી,ડોભાલ અને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ભારતમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચાર્જ સંભાળી લીધો છે અને તેઓ સાઉદીનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફર્યા છે. આજે સવારે ગૃહમંત્રી અમિત શાહ તે સ્થળે પહોંચ્યા જ્યાં આતંકવાદીઓએ તેમની ગોળીઓથી નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા. એક તરફ, સૈનિકો…

Read More
પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર

પહેલગામ હુમલાનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો,ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનના કનેકશનનો ખુલાસો!

પહેલગામ હુમલાની ઇન્ટેલિજન્સ રિપોર્ટ –  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે થયેલા આ ઘાતકી હત્યાકાંડમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદી સહિત તમામ મુખ્ય સ્તરે બેઠકોની શ્રેણી ચાલી રહી છે. અહીં આ સમગ્ર ઘટના અંગે ગુપ્ત માહિતી…

Read More
પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર

પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની તસવીરો જાહેર, સુરક્ષા એજન્સીઓ શોધખોળ કરી શરૂ

પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર-  સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા જઘન્ય હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓની તસવીરો જાહેર કરી છે. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે અને તેમાંથી ઓછામાં ઓછા બે વિદેશી હોવાનું માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આ આતંકીઓને પકડવા અને આ ભયાનક હુમલા પાછળનું કારણ…

Read More

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત, મૃતકોની થઇ ઓળખ!

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ…

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં મોટો ખુલાસો,લશ્કર-એ-તૈયબાની સાજિશ, હોટલની કરી રેકી

લશ્કર-એ-તૈયબાની સાજિશ -કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કાશ્મીરમાં કેટલાક પર્યટન સ્થળો, ખાસ કરીને હોટલોની રેકી કરી હતી. કાશ્મીરના આ પર્યટન સ્થળોમાં પહેલગામની કેટલીક હોટલો પણ સામેલ હતી. સુરક્ષા એજન્સીઓને આ મામલે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર શંકા છે. 1 થી…

Read More

પહેલગામ પર હુમલો કર્યા બાદ આતંકવાદીએ કહ્યું, જાઓ મોદી કો બતા દેના! પીડિતાએ કહી આપવીતિ

પહેલગામ પર આતંકવાદી હુમલો –  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતની આશંકા છે, જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કર્ણાટકના શિવમોગા જિલ્લાના મંજુનાથ, જે અહીં પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા આવ્યા હતા, તેમનું પહેલગામ હુમલામાં મોત થયું છે. મંજુનાથ તેની પત્ની પલ્લવી અને નાના પુત્ર સાથે ખીણની મુલાકાત…

Read More

J&K: પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો, 25 લોકોના મોતની આશંકા,અનેક લોકો ઘાયલ

પહેલગામમાં આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 25-27 લોકોના મોતની આશંકા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. શરૂઆતમાં 1 પ્રવાસીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા જાહેર થયા બાદ…

Read More

દિલ્હીમાં AIMPLBની વકફ બચાવો કોન્ફરન્સ,નીતીશ-નાયડુ નવા સાવરકર,માથા પર કફન બાંધી લો!

વકફ બચાવો કોન્ફરન્સ- AIMPLB (ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ) આજે એટલે કે મંગળવારે વકફ કાયદા વિરુદ્ધ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વકફ બચાવો કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન મહાસચિવ મૌલાના ફઝલુર રહેમાન મુજદ્દીએ કહ્યું કે અમે આ દેશને આઝાદ કર્યો છે, અમે અમારા લોહીથી આ ભૂમિની રક્ષા કરી છે. આજે આ જ ધરતી…

Read More