PM મોદી શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા, અનેક કરાર પર થશે ચર્ચા!

PM મોદી શ્રીલંકા પ્રવાસ –  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ દિવસના પ્રવાસે શ્રીલંકા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ, ઉર્જા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે. ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (NPP) ગઠબંધનના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીની શ્રીલંકાની આ પ્રથમ…

Read More

ChatGPTએ બનાવ્યા અસલ દેખાતા આધાર અને પાન કાર્ડ , સાયબર ક્રાઇમનો ખતરો વધશે!

 સાયબર ગુનેગારો માટે અત્યાર સુધી સરકાર દ્વારા જારી કરાયેલી નકલી ઓળખ અને નાગરિકતાના દસ્તાવેજો બનાવવું મુશ્કેલ કામ હતું. પરંતુ હવે, OpenAI ના ChatGPTએ આ કાર્યને ખૂબ જ સરળ બનાવી દીધું છે. OpenAI નું નવીનતમ AI મોડેલ GPT-40 જેણે તાજેતરમાં સ્ટુડિયો ગીબલી શૈલીના ચિત્રો સાથે ઇન્ટરનેટ પર હલચલ મચાવી છે. હવે તે આધાર કાર્ડ, પાન કાર્ડ,…

Read More

વકફ બિલ પર મુસ્લિમ નેતાઓ એક પ્લેટફોર્મ પર આવ્યા, આ પક્ષોના દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપ્યું

વકફ સંશોધન બિલ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. એનડીએ ગઠબંધનના સહયોગીઓએ આ બિલના સમર્થનમાં મતદાન કર્યું છે. મહાગઠબંધનમાં સામેલ અનેક પક્ષોના નેતાઓએ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. JDU, RLD અને BJDના ઘણા નેતાઓ તેમની પાર્ટીના સ્ટેન્ડથી નાખુશ દેખાય છે, ઘણાએ પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું છે. તે જ સમયે, વિપક્ષી નેતાઓ આ બિલને…

Read More

વકફ બિલને લઇ વિરોધ યથાવત, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં બિલને પડકારશે

દેશનાં ચર્ચિત વકફ બિલને લોકસભા બાદ ગઈકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 14 કલાકની ચર્ચા પછી, આ બિલને રાજ્યસભામાં મંજૂરી મળી, જેમાં 128 સભ્યોએ સમર્થનમાં અને 95 સભ્યોએ વિરોધમાં મત આપ્યા હતા. વિપક્ષે આ બિલનો ઉદ્દેશ મુસ્લિમોને “બીજા વર્ગના નાગરિકો” બનાવવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષોએ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની માંગ કરી છે. કોંગ્રેસના…

Read More

વકફ બિલ પર નીતિશ કુમારના સમર્થનથી બિહારમાં રાજકિય ભૂકંપ,4 મુસ્લિમ નેતાઓએ JDUમાંથી આપ્યું રાજીનામું

બિહારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને આ વખતે તેનું કારણ છે વકફ સુધારા બિલ પર નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU)નું સમર્થન. આ નિર્ણયથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે. મામલો એટલો વધી ગયો કે JDUના લઘુમતી સેલ સાથે જોડાયેલા ચાર…

Read More

વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પારિત,સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા

વક્ફ બોર્ડ સંશોધન બિલ, 2024 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ પર 1 કરોડથી વધુ લોકોએ સૂચનો આપ્યા.રાજ્યસભાએ વકફ સુધારા બિલ પસાર કરી દીધું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન બિલની તરફેણમાં…

Read More

વકફ સુધારણા બિલ લોકસભામાં પારિત, આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે!

બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે ગૃહમાં લગભગ 12 કલાક ચર્ચા થઈ હતી. જ્યારે સરકારે બિલને ટેકો આપ્યો હતો, જ્યારે વિપક્ષોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. સત્તાધારી NDA અને વિપક્ષી દળો વચ્ચે આને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. બિલ રજૂ કરતી વખતે રિજિજુએ કહ્યું હતું કે અગાઉની યુપીએ સરકારે વકફ…

Read More

વકફ બિલ પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ,’મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનું હથિયાર’

વકફ (સુધારા) બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ આ વાતને મુસલમાનોને હાંસિયામાં ધકેલી ગણાવી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વકફ બિલ પર ચર્ચામાં ભાગ લીધો ન હતો. રાહુલે આગળ લખ્યું, ‘RSS, BJP અને તેમના સહયોગીઓ દ્વારા બંધારણ પર આ હુમલો આજે…

Read More

વકફ સરકારી મિલકતો પર કબજો નહીં કરી શકે! જાણો બિલમાં શું છે…

બુધવારે લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. તે ભારતમાં વક્ફ મિલકતોના વહીવટમાં નોંધપાત્ર ફેરફારો લાવે છે. તેની સૌથી મહત્વની જોગવાઈઓ કોઈપણ સરકારી મિલકતને વકફ મિલકત તરીકે ગણવાથી પ્રતિબંધિત કરે છે, પછી ભલેને તે બિલના અમલ પહેલા કે પછી વકફ જમીન તરીકે ઓળખવામાં આવે અથવા જાહેર કરવામાં આવે. વકફ સુધારા વિધેયકનું નામ બદલીને…

Read More

અમિત શાહે લોકસભામાં આપ્યું મોટું નિવેદન,વકફમાં કોઈ બિન-મુસ્લિમ સભ્ય નહીં હોય…!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વક્ફ બોર્ડ સંશોધન બિલ પર લોકસભામાં તેમના વિચારો રજૂ કરી રહ્યા છે. ગૃહને સંબોધતા અમિત શાહે કહ્યું કે વક્ફ અરબી શબ્દ છે. એક રીતે, જો આપણે તેને આજની ભાષામાં સમજાવીએ, તો તે એક પ્રકારનું સખાવતી એન્ડોમેન્ટ છે. જ્યાં સુધી ભારતનો સંબંધ છે ત્યાં સુધી દિલ્હીમાં સલ્તનત સમયગાળાની શરૂઆતમાં વકફ પ્રથમ વખત…

Read More