ઔરંગઝેબની કબરની સુરક્ષા વધારાઇ, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ લેવાયો નિર્ણય!

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. કાર સેવકોએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા કબર નહીં હટાવવામાં આવે તો અમે તેને અયોધ્યા બાબરી મસ્જિદની જેમ જાતે જ દૂર કરીશું. કાર સેવકોની આ જાહેરાત બાદ, છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળ…

Read More

જંતર-મંતર પર વકફ મામલે મહમૂદ મદનીની ગર્જના, બલિદાન આપવા માટે તૈયાર રહવું પડશે!

વક્ફ (સુધારા) બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બેનર હેઠળ સોમવારે જંતર મંતર પર એક મોટો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ મુસ્લિમ સંગઠનોના વડાઓ અને સાંસદો અને રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ એક મોટું નિવેદન આપ્યું છે.મહમૂદ મદનીએ…

Read More

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરો, કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આજે કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ વિરૂદ્ધ આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તેઓ પહેલાથી જ અનેક કાયદાકીય મુસીબતોથી ઘેરાયેલા છે અને દિલ્હી ચૂંટણીમાં તેમની હાર બાદ આ દિવસોમાં વિપશ્યનામાં વ્યસ્ત છે. હકીકતમાં, કોર્ટે કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ…

Read More

ભાજપની મહિલા ધારાસભ્ય કેતકી સિંહે આપ્યો વિવાદિત નિવેદન, હોસ્પિટલમાં મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની એક હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક ખૂણામાં નમાઝ અદા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લઈને ઘણો વિવાદ થયો છે અને હિન્દુ સંગઠનોના લોકો હંગામો મચાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપની મહિલા ધારાસભ્ય કેતકી સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું…

Read More

ASIના પૂર્વ નિર્દેશક કેકે મોહમ્મદે આપી ચેતવણી, જો આ પરિસ્થિતિ થશે તો ભારતમાં ગૃહયુદ્વ ફાટી નીકળશે!

આ દિવસોમાં દેશમાં હિંદુ સંગઠનો દરેક મસ્જિદ અને મકબરાની નીચે મંદિરો શોધી રહ્યા છે. બાબરી મસ્જિદથી શરૂ થયેલો આ વિવાદ હવે દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગયો છે. હાલમાં જ હિંદુ સંગઠનોએ સંભલની શાહી જામા મસ્જિદને હરિહર મંદિર ગણાવીને કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે બાદ કોર્ટે શાહી જામા મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ…

Read More

ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું થશે મોંઘુ! જાણો કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે?

ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકોનો ઝોક ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને UPI અને RuPay ડેબિટ કાર્ડના ઉપયોગમાં જબરદસ્ત વધારો થયો છે. સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા પગલાં અને લોકોની વધતી જતી ડિજિટલ જાગૃતિને કારણે આજે દેશમાં મોટી સંખ્યામાં લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપી રહ્યા છે. અત્યાર સુધી, તેમના દ્વારા કરવામાં…

Read More

‘હિન્દી લાદવા’ મુદ્દે સંસદમાં ભારે હોબાળો, સ્ટાલિન અને પ્રધાન વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્વ!

હિન્દી ભાષા વિવાદ – તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેનું ‘ભાષાયુદ્ધ’ ફરી એકવાર ઉગ્ર બન્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી અને થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલાને લઈને સોમવારે સંસદમાં અને સડક બંને જગ્યાએ વિવાદ થયો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તામિલનાડુના શાસક ડીએમકે પર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવાનો આરોપ મૂક્યો હતો, જેનો મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સખત જવાબ…

Read More

ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી –  મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ સુરક્ષાના જોખમને કારણે ટેકઓફ કર્યા બાદ મુંબઈ પરત ફરવું પડ્યું હતું. સુરક્ષા એજન્સીઓ વિમાનની તપાસ કરી રહી છે. યાત્રીઓને પ્લેન ફરી ઉડાન ભરે ત્યાં સુધી રાહ જોવા માટે જગ્યા આપવામાં આવી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી – એર ઈન્ડિયાની ફ્લાઈટ AI119…

Read More

ભાજપ સહિત વિરોધ પક્ષે ઔરંગઝેબની કબર હટાવી દેવાની કરી માંગ!

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત કોંગ્રેસ, શિવસેના, મનસે બધાએ એક અવાજે તેનું સમર્થન કર્યું છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે પણ ઔરંગઝેબની કબર હટાવવા ઈચ્છીએ છીએ, પરંતુ તે સંરક્ષિત સ્થળ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન, તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) તરફથી રક્ષણ મળ્યું હતું. જેના જવાબમાં કોંગ્રેસે ભાજપ…

Read More

મુસ્લિમ સંગઠને મોદી સરકારને આપ્યું અલ્ટીમેટમ,વકફમાં દખલગીરી સહન કરવામાં આવશે નહીં

વકફ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ –  જમીયત ઉલેમા-એ-હિંદ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અન્ય સંગઠનોએ આજે ​​એટલે કે 9 માર્ચે વકફ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. આ સંગઠનોનો દાવો છે કે મુસ્લિમોને તેમના અધિકારો મેળવવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પાડવામાં આવી રહી છે. વકફ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ – જમીયતના વડા મૌલાના…

Read More