નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટની નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસ- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓને નોટિસ ફટકારી છે. શુક્રવારે (2 મે) ના રોજ સ્પેશિયલ જજ વિશાલ ગોગણેની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે, કોઈપણ સ્તરે સુનાવણીનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને જીવંત બનાવે છે. કોર્ટે આગામી…

Read More

Pahalgam Attack Investigation Report:પહેલગામ આતંકી હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચાયું

Pahalgam Attack Investigation Report- રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે. NIA ને અત્યાર સુધીની તપાસમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. તપાસમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, ગુપ્તચર એજન્સી ISI અને પાકિસ્તાની સેના વચ્ચેની સાંઠગાંઠનો ખુલાસો થયો છે. આ ત્રણની મદદથી આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી. આતંકવાદીઓએ બેતાબ ખીણમાં શસ્ત્રો છુપાવ્યા હતા….

Read More
જાતિગત વસ્તી ગણતરી

મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિગત વસ્તી ગણતરી કરાવશે

જાતિગત વસ્તી ગણતરી  – મોદી કેબિનેટે (MODI CABINET) જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. જાતિગત વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરીમાં જ કરવામાં આવશે. બુધવારે યોજાયેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી (Caste Census) ગણતરીનો…

Read More

ભારત પહેલા પાકિસ્તાનના આ 5 ટાર્ગેટ નેસ્તનાબૂદ કરશે!

ભારત કરશે જવાબી કાર્યવાહી – 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. આ હુમલાથી લોકો ગુસ્સે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ભારતે કહ્યું છે કે તે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં પ્રાથમિકતા લેશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હાઈ એલર્ટ મોડ પર છે….

Read More
Madhar Dairy increased the price of milk

Madhar Dairy increased the price of milk :મધર ડેરીએ દૂધના ભાવમાં લિટર દીઠ ₹2નો કર્યો વધારો

Madhar Dairy increased the price of milk – બુધવાર એટલે કે 30 એપ્રિલની સવારથી રાજધાની દિલ્હી સહિત દેશભરમાં મધર ડેરીના દૂધના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. મધર ડેરીના જણાવ્યા અનુસાર, દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે, જે 30 એપ્રિલથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. દૂધના ભાવમાં વધારાને કારણે લોકોના ખિસ્સા…

Read More
PM મોદીનો સીધો સંદેશ

PM મોદીનો સીધો સંદેશ, હવે જવાબી હુમલા માટે ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે!

PM મોદીનો સીધો સંદેશ-  22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બાઈસરણ મેદાનમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પ્રવાસીઓ, નિર્દયતાથી માર્યા ગયા. આ હુમલાએ દેશભરમાં ગુસ્સો ફેલાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ અને તેમના આકાઓને “ધરતીના છેવાડે પણ શોધીને સજા આપવા”ની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું…

Read More

ATM Rule Change- 1 મેથી ATMમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા

ATM Rule Change- જો તમે રોકડ ઉપાડવા માટે વિવિધ બેંકોના એટીએમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમને ચોંકાવી દે તેવા છે. આવતા મહિનાની શરૂઆત સાથે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થવા જઈ રહ્યું છે અને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારું ખિસ્સું હળવું થઈ જશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં…

Read More
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં CBI બાદ EDને પણ કોઇ પુરાવા ન મળ્યા!

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ – કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2010 કૌભાંડમાં બહુચર્ચિત મની લોન્ડરિંગ તપાસનો આખરે 14 વર્ષ પછી અંત આવ્યો છે. દિલ્હીની એક ખાસ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો છે, અને તેની તપાસ બંધ કરી દીધી છે. આ સાથે, ભારતના સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત કૌભાંડોમાંના એક પર કાનૂની પ્રક્રિયાનો અંત…

Read More

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા નવા ઉત્તરી કમાન્ડર બન્યા

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા – પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સરહદી તણાવ વચ્ચે, ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને ઉધમપુર સ્થિત સેનાના ઉત્તરી કમાન્ડના નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારે સોમવારે તેમની નિમણૂકને મંજૂરી આપી. લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા – આ કમાન્ડ જમ્મુ અને કાશ્મીર…

Read More
Complaint against Neha Singh Rathore

નેહા સિંહ રાઠોડ સામે ફરિયાદ, દેશ વિરોધી પોસ્ટ કરવાનો આરોપ

Complaint against Neha Singh Rathore – લખનૌમાં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા સિંહ રાઠોડ સામે એફઆઈઆર નોંધાઈ છે. આ એફઆઈઆર તેના સોશિયલ મીડિયા પર બનેલી પોસ્ટ વિશે છે, જેમાં તેણે તાજેતરમાં પહલગમના હુમલા પર સવાલ ઉઠાવ્યા હતા. આ એફઆઈઆર કવિ અભય પ્રતાપ સિંહ ઉર્ફે અભય સિંહ નિર્ભિકે નોંધાવી છે. Complaint against Neha Singh Rathore- એફઆઈઆર જણાવે…

Read More