મણિપુરના કેમ્પ પર CRPF જવાનનું ફાયરિંગ, 3ના મોત, 8 ઘાયલ

CRPF જવાનનું ફાયરિંગ –   મણિપુરમાં CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પોતાને ગોળી મારી દીધી. આ ફાયરિંગમાં 3 જવાન શહીદ થયા અને 8 ઘાયલ થયા. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 8.20 વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફેલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. આરોપી સૈનિક સંજય કુમાર 120મી બટાલિયનનો સાર્જન્ટ હતો. CRPF જવાનનું…

Read More
દલાઈ લામાને મળી Z સુરક્ષા

દલાઈ લામાને મળી Z કેટેગરીની સુરક્ષા, ખતરાની માહિતી મળ્યા બાદ સરકારનો મોટો નિર્ણય

દલાઈ લામાને મળી Z સુરક્ષા – ગુપ્તચર એજન્સીઓની સમીક્ષા બાદ ગૃહ મંત્રાલયે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. તેમની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોને તૈનાત કરવામાં આવશે. લગભગ 30 કમાન્ડોની એક ટીમ હશે, જે અલગ-અલગ શિફ્ટમાં તેમની સુરક્ષા માટે તૈનાત રહેશે. દલાઈ લામાને મળી Z સુરક્ષા – સૂત્રોનું…

Read More
રાષ્ટ્રપતિ શાસન

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, CM બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ આપ્યું હતું રાજીનામું

મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ રાજ્યના સીએમ બિરેન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના લગભગ બે વર્ષ બાદ તેમણે આ રાજીનામું આપ્યું છે. આ મામલાની સાથે અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી હતી. બિરેન સિંહના રાજીનામા બાદ એવી ચર્ચા હતી કે રાષ્ટ્રપતિ…

Read More
મૌલાના અરશદ મદની

મૌલાના અરશદ મદનીનું મોટું નિવેદન, જો વકફ સુધારણા બિલ પાસ થશે તો સુપ્રીમ કોર્ટમાં પડકારીશું!

અગ્રણી મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના અરશદ મદની એ ગુરુવારે વક્ફ (સુધારા) બિલને ગેરબંધારણીય અને અલોકતાંત્રિક ગણાવ્યું અને કહ્યું કે મુસ્લિમ સમુદાય તેને સ્વીકારી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જો આ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવશે તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરતી સંયુક્ત સંસદીય સમિતિ…

Read More

AIMIMના વડા ઓવૈસીએ ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, મુસ્લિમો પાસેથી ‘વક્ફ’ છીનવી લેવા બિલ લાવવામાં આવી રહ્યું છે!

વક્ફ (સુધારા) બિલ પર વિચાર કરતી JPC રિપોર્ટ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે આ અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો. તે જ સમયે, વિપક્ષી દળોનો આરોપ છે કે તેમની અસહમતિને રિપોર્ટ સાથે જોડવામાં આવી નથી. આ સિવાય AIMIMના વડા અને સાંસદ…

Read More

લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ, આ મોટા ફેરફાર થશે! ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત

નવું આવકવેરા બિલ  (આવક વેરા બિલ, 2025) ગુરુવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં બિલ રજૂ કર્યું. આ બિલને લોકસભાની સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમિતિ આગામી સત્રના પ્રથમ દિવસે લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. બિલની રજૂઆત બાદ ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી….

Read More

LoC પર ભારતીય સેનાનો જડબાતોડ જવાબ,પાકિસ્તાનના પાંચ સૈનિકોના મોત!

LoC –  પાકિસ્તાની સેનાએ ગઈ કાલે પૂંચના બાલાકોટ સેક્ટરમાં ભારતીય સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ચોકીઓ પર ગોળીબાર કર્યો અને જડબાતોડ જવાબ આપ્યો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગોળીબારમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે, પાકિસ્તાન સેનાના ઘણા સૈનિકો ઘાયલ થયા છે અને 4-5 સૈનિકોના મોત થયા છે.  પાકિસ્તાન…

Read More

રાજ્યસભામાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરાયો, ખડગેએ કહ્યું : ‘બનાવટી રિપોર્ટ સ્વીકારશે નહીં

વકફ બિલ પર JPC રિપોર્ટ – વકફ સુધારા વિધેયક પર જેપીસી અહેવાલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમાં અહેવાલ રજૂ થતાં જ વિપક્ષે રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના કેટલાક સભ્યો પણ વેલમાં આવી ગયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વક્ફ બોર્ડ પર જેપીસીના રિપોર્ટમાં ઘણા સભ્યોની અસહમતિ છે. ખડગેએ આરોપ લગાવ્યો…

Read More

ઉત્તરાખંડમાં UCC મામલે ઉલેમા અને ધાર્મિક સંગઠન એક થયા,હાઇર્કોટમાં કાયદાને પડકાર્યો!

ઉત્તરાખંડમાં UCC – જાન્યુઆરીમાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થયા બાદથી મુસ્લિમ ઉલેમા અને ધાર્મિક સંગઠનો સતત તેનો વિરોધ કરી રહ્યાં છે. હવે જમીયત ઉલેમા-એ-હિંદના  મૌલાના અરશદ મદનીએ બુધવારે આ કાયદા વિરુદ્ધ નૈનીતાલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટ આ અઠવાડિયે આ મામલે સુનાવણી કરી શકે છે. જો કે, આ પહેલા આજે ઉત્તરાખંડમાં યુનિફોર્મ…

Read More

1984ના શીખ વિરોધી રમખાણો પર કોર્ટનો ચુકાદો, સજ્જન કુમાર દોષિત

રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. આ મામલો સરસ્વતી વિહાર વિસ્તારમાં 1 નવેમ્બર 1984ના રોજ પિતા-પુત્રની હત્યા સાથે જોડાયેલો છે. કેસમાં સજા પર ચર્ચા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષી સાબિત થયા છે દિલ્હીની એક અદાલતે…

Read More