લાલ કેળા ખાવાથી થાય છે અદભૂત ફાયદા, જાણો સ્વાસ્થય માટે કેટલા છે જરુરી!

તમે પીળા અને લીલા કેળા તો ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય લાલ કેળું ખાધું છે? ભારતમાં લાલ રંગનું કેળું લોકપ્રિય છે. તે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને ઓસ્ટ્રેલિયા સિવાય વેસ્ટ ઈન્ડિઝ, મેક્સિકો અને અમેરિકામાં તે વધુ જોવા મળે છે. જો પોષક મૂલ્યમાં જોવામાં આવે તો, પીળા કેળા કરતાં લાલ કેળું વધુ સારું છે….

Read More

મહાકુંભમાં રેલવેની ટેન્ટ સિટી! બુકિંગ કેવી રીતે કરશો, જાણો શું સુવિધા મળશે,તમામ બાબતો જાણો!

મહાકુંભમાં રેલવેની ટેન્ટ સિટી-  -મહાકુંભ 2025નો મેળો શરૂ થઈ ગયો છે. સંગમમાં ન્હાવા માટે કરોડો ભક્તો પહોંચ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના ટેન્ટ સિટીમાં અગાઉથી રૂમ બુક કરાવી શકો છો. IRCTCના આ શહેરમાં તમને દરેક સુવિધા મળશે જેનો તમે તમારા ઘર જેવો  આનંદ માણો . આમાં  રૂમ કેવી…

Read More

ભારત અને ચીન વચ્ચે ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જાણો ક્યારે શરૂ થશે ફ્લાઈટ?

ભારત અને ચીને સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષો સંબંધોને ‘સ્થિર અને પુનઃસ્થાપિત કરવા’ માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમત થયા હતા. વિદેશ મંત્રાલયે આ માહિતી વિદેશ સચિવ વિક્રમ મિસરીની તેમના ચીની સમકક્ષ સન વેઈડોંગ સાથે બેઈજિંગમાં વાતચીત બાદ આપી હતી. કાઝાન બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી…

Read More

ઉત્તરાખંડના UCC કાયદા સામે જમીયત ઉલેમા-એ-હિંદ કોર્ટમાં જશે!

UCC કાયદા સામે જમીયત ઉલેમા-એ-હિંદ – ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે. આવું કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય છે. જો કે, જમિયત ઉલેમા-એ-હિંદે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કોર્ટમાં જવાની વાત કરી છે. જમીયત ઉલેમા-એ-હિંદના મતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીને નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવ્યો છે, એટલું જ…

Read More

Indian fishermen arrested: શ્રીલંકાની નૌકાદળે 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી

Indian fishermen arrested: શ્રીલંકન નેવીએ ગેરકાયદે માછીમારીના આરોપમાં 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ત્રણ ટ્રોલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 25 અને 26 જાન્યુઆરીના રોજ શ્રીલંકાના ઉત્તર-પૂર્વીય મનાર જિલ્લાના દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી હતી. શા માટે માછીમારોની ધરપકડ કરવામાં આવી? Indian fishermen arrested: રામનાથપુરમ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના…

Read More

Republic Day: પ્રજાસત્તાક દિવસ પર ધ્વજારોહણ થાય કે ધ્વજવંદન? જાણો બંને વિશેના ફરક!

Republic Day 2025- ભારતમાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ બે મહત્વના રાષ્ટ્રીય પર્વ છે. આ બંને દિવસો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને આ પ્રસંગોએ ભારતના રાષ્ટ્રધ્વજને જુદી જુદી રીતે ફરકાવવામાં આવે છે. પરંતુ આપણામાંના ઘણાને ખબર નહીં હોય કે ધ્વજારોહણ અને ધ્વજા ફરકાવવો બંને વચ્ચે શું તફાવત છે. ધ્વજારોહણ એટલે શું અને ક્યારે…

Read More

ભારતના ઈતિહાસમાં પહેલીવાર માતા-પુત્રને એકસાથે રાષ્ટ્રપતિ સન્માન મળશે,જાણો

President’s Honor – લેફ્ટનન્ટ જનરલ સાધના એસ નાયર અને તેમના પુત્ર તરુણ નાયર માટે પ્રજાસત્તાક દિવસ 2025 ખૂબ જ ખાસ બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 જાન્યુઆરીએ બંને સૈનિકોનું સન્માન કરશે. સાધના અને તરુણ ભારતના ઈતિહાસમાં પ્રથમ માતા-પુત્રની જોડી છે જેમણે એકસાથે, એક જ સમારંભમાં રાષ્ટ્રપતિનું સન્માન મેળવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ સાધના એસ નાયર,…

Read More

શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 સેલિબ્રિટીઓને પદ્મ વિભૂષણ, સાધ્વી ઋતંભરા અને સુશીલ મોદીને પદ્મ ભૂષણ!

પદ્મ પુરસ્કાર 2025 –કેન્દ્ર સરકારે શનિવારે, ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન – પદ્મ પુરસ્કાર 2025 માટે નામોની જાહેરાત કરી. શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પંકજ ઉધાસ અને સુશીલ મોદી સહિત 19 વ્યક્તિઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય 113 હસ્તીઓને આ વખતે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં…

Read More

પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત, ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી મળશે

કેન્દ્ર સરકાર દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. દર વર્ષની પરંપરાનુસાર આ વર્ષે પણ પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે વિજેતાઓના નામ જાહેર થયા બાદ, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એવોર્ડ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં…

Read More

દિલ્હીની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર-3 જાહેર કર્યો, અમિત શાહે કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર!

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજેપીનો સંકલ્પ પત્ર ભાગ 3 બહાર પાડ્યો અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તેઓ ક્યારે યમુનામાં ડૂબકી મારશે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર ખાતે દિલ્હી વિધાનસભા…

Read More