સુરતના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ઓળખ, ત્રીજા આરોપી અંગે તપાસ જારી

દુષ્કર્મ કેસ  : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર…

Read More

મોદી કેબિનેટે લીધો આ મોટો નિર્ણય, હવે પાકિસ્તાનની સરહદ પાસે બનશે વર્લ્ડ કલાસ રોડ!

મોદી કેબિનેટે : જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી તેમના એજન્ડામાં મુખ્યત્વે બે બાબતો રહી છે. પહેલું, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને બીજું, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ બનાવવું. આ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. મોદી કેબિનેટે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રોડ સિસ્ટમ સુધારવા માટે મોટો નિર્ણય…

Read More

હરિયાણામાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી?આ રહ્યા હારવાના કારણ!

હરિયાણા  માં સરકાર વિરુદ્ધ કથિત વાતાવરણ હોવા છતાં, કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો અને પાર્ટી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી. હરિયાણામાં કોંગ્રેસ કેમ હારી? તેની ઘણી આડઅસરો અને કારણો પ્રકાશમાં આવવા લાગ્યા છે. રાજ્યમાં જૂથવાદ પણ હારનું મુખ્ય કારણ હતું. આવો જાણીએ કોંગ્રેસની હારના મોટા કારણો. હરિયાણામાં, એક સમુદાય એટલે કે જાટ વિરુદ્ધ 35 અન્ય…

Read More
વિનેશ ફોગાટ

વિનેશ ફોગાટની ઐતિહાસિક જીત, ભાજપના ઉમેદવારને હરાવ્યા

વિનેશ ફોગાટ જુલાના સીટ પરથી જીતી છે અને ટૂંક સમયમાં વિધાનસભામાં પહોંચશે. તેમણે ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને 6050 મતોથી હરાવીને મહત્વની જીત હાંસલ કરી છે. મતગણતરી શરૂ થતાં જ આખા દેશની નજર આ સીટ પર કેન્દ્રિત થઈ ગઈ હતી કારણ કે આ સીટ હરિયાણાની સૌથી લોકપ્રિય સીટમાંથી એક માનવામાં આવતી હતી. કોંગ્રેસે જુલાના બેઠક પરથી…

Read More

મહારાષ્ટ્રમાં વિધાનસભાની બેઠકને લઇને MVA નેતાઓની મીટિંગ, 100 બેઠકને લઇને ખેંચતાણ!

સીટ વહેંચણીને લઈને સોમવારે મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મહા વિકાસ આઘાડી (MVA) નેતાઓની બેઠક યોજાઈ હતી. નરીમાન પોઈન્ટ સ્થિત હોટેલ ટ્રાઈડેન્ટમાં લગભગ અઢી કલાક સુધી આ બેઠક ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી લગભગ 180-90 બેઠકો પર ત્રણેય પક્ષો વચ્ચે સહમતિ સધાઈ છે. 100 જેટલી સીટો પર હજુ મામલો અટવાયેલો છે. બાકીની બેઠકો…

Read More

સાવધાન, પેન્શનરો…તમારી જીવનભરની કમાણી એક ઝાટકે ઉડી જશે!

પેન્શનરો,     પેન્શન કૌભાંડ ચેતવણી: છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇન્ટરનેટ ઝડપી વિકાસ તરફ આગળ વધ્યું છે. સમય જતાં, દરેક કાર્ય સરળ અને માત્ર થોડી ક્લિક્સમાં કરી શકાય છે. જ્યાં જૂના સમયમાં આપણે કોઈની સાથે વાત કરવા માટે ટેલિગ્રામ અથવા પત્રનો ઉપયોગ કરતા હતા, હવે આપણે WhatsApp દ્વારા થોડીક સેકન્ડમાં ગમે ત્યાં સંદેશ મોકલી શકીએ છીએ. જેમ…

Read More
ચારધામ

ચારધામના યાત્રિકો સાથે હેલિકોપ્ટરની ટિકિટના નામે લાખોની છેતરપિંડી

ઉત્તરાખંડમાં ચારધામ તીર્થયાત્રીઓ સાથે લાખો રૂપિયાની હેલિકોપ્ટરની ટિકિટની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 2023 અને 2024માં રુદ્રપ્રયાગ, હરિદ્વાર, ઉત્તરકાશી, દેહરાદૂન અને ચમોલી સહિત ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં હેલિકોપ્ટર ટિકિટની છેતરપિંડીના 26 કેસ નોંધાયા છે, એમ પોલીસ મહાનિરીક્ષક (IG), ગઢવાલના કાર્યાલયે એક RTIના જવાબમાં જણાવ્યું હતું.   ચારધામ   ગઢવાલ આઈજી ઓફિસે જણાવ્યું કે 2024માં આમાંથી છ કેસ…

Read More

નરસિમ્હાનંદને પયગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી મામલે મહારાષ્ટ્રમાં બબાલ, ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદને પયગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રમાં બબાલ થઇ હતી. મહારાષ્ટ્રના અમરાવતીમાં ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. એફઆઈઆર નોંધવાની માંગ સાથે પહોંચેલા ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. બળપ્રયોગ કરીને ભીડને કોઈક રીતે કાબૂમાં લેવામાં આવી હતી. પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં નાગપુરી ગેટ…

Read More

હવે ગુગલ પર જ મળી જશે આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ ,જાણો માહિતી

આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ   આયુષ્માન ભારત યોજના દેશના લોકોને સાર્વત્રિક સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. હવે આ સ્કીમને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. જેથી કરીને લોકોને આ યોજનાનો લાભ લેતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેમનું કામ સરળ બને, તેથી હવે ગૂગલના સહયોગથી એક સિસ્ટમ તૈયાર કરવામાં…

Read More
જેલ મેન્યુઅલ

સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારોને જેલ મેન્યુઅલ બદલવાનો આદેશ, જાતિના આધારે કામ આપવું કલમ 15નું ઉલ્લંઘન

  જેલ મેન્યુઅલ  જેલમાં જાતિના આધારે ભેદભાવને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટે સુચન કર્યું છે કે જેલમાં કેદીઓ સાથે જાતિના આધાર પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે. કોર્ટએ કહ્યું કે રસોડા અને સફાઈના કામો જાતિના આધારે વહેંચવાનો વિચાર અસ્વીકાર્ય છે. તે જણાવાયું છે કે નીચલી…

Read More