ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ માળાની ઇમારત ધરાશાયી થતા અત્યાર સુધી 10 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મેરઠ માં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવા અને 10 લોકોના મોત પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. 300 ચોરસ યાર્ડ જમીનમાં બનેલી આ ઈમારતમાં માત્ર એક જ થાંભલો હતો અને તે થાંભલો પણ ગેટ પાસે હતો. આખી ઇમારત માત્ર ચાર ઇંચની દિવાલ પર ઊભી હતી. મોટી વાત એ છે કે દિવાલ આટલી નબળી…

Read More

કાશ્મીર ચૂંટણી માટે ભાજપે બનાવી રણનીતિ, ટીકા લાલ ટપલુ યોજના અમલી બનાવીને કાશ્મીર પંડિતોને ઘરવાપસી કરાવશે!

ટીકા લાલ ટપલુ   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા પહેલા કાશ્મીરી પંડિત ટીકા લાલ ટપલુને યાદ કર્યા. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મેગા રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “કાશ્મીરી પંડિતોને તેમના અધિકારો ઝડપથી મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે ટીકા લાલ ટપલુના સન્માનમાં એક યોજના શરૂ…

Read More
નીતિન ગડકરી

નીતિન ગડકરીએ કર્યો મોટા દાવો, મને વિપક્ષના નેતાએ PM પદ માટે ઓફર કરી હતી!

કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ શનિવારે દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ તેમને 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી. પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયા સમુદાયને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું, “મેં નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને માન્યતાને અનુસરતો વ્યક્તિ…

Read More
TIME

અદાણી ગ્રુપને મોટી સફળતા, TIMEની યાદીમાં શ્રેષ્ઠ કંપનીઓમાં 8 નામ

TIME:  વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ટાઈમ’ એ ભારતના સમૃદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વ્યવસાયને ‘વર્લ્ડ બેસ્ટ’ તરીકે પ્રમાણિત કર્યું છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની 8 કંપનીઓને ટાઈમ મેગેઝીનની ‘વર્લ્ડની બેસ્ટ કંપનીઝ-2024 લિસ્ટ’માં સ્થાન મળ્યું છે.ગ્લોબલ ઈન્ડસ્ટ્રી રેન્કિંગ પોર્ટલ સ્ટેટિસ્ટા અને TIME મેગેઝીનની આ યાદીમાં સામેલ કંપનીઓને 3 મુખ્ય માપદંડો પર વજન આપવામાં આવ્યું હતું. આ ત્રણ પરિમાણોને…

Read More
SN બેનર્જી રોડ

કોલકાતામાં SN બેનર્જી રોડ પર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ,વિસ્તારમાં એલર્ટ

કોલકાતાના SN બેનર્જી રોડ પર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે બપોરે લગભગ 1.45 વાગ્યે બની હતી, તાલતાલા પોલીસ સ્ટેશનને બ્લોચમેન સેન્ટ અને SN બેનર્જી રોડ  પાસે વિસ્ફોટની માહિતી મળી હતી. પોલીસને કહેવામાં આવ્યું કે વિસ્ફોટમાં એક…

Read More
જવાન શહીદ

કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 જવાનો શહીદ,બે આતંકવાદીઓ પણ ઠાર

 જવાન શહીદ:   જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપલા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત બે સૈન્યના જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે એક સૂચનાના આધારે, સુરક્ષા દળોએ છત્રુ વિસ્તારના નૈદગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કર્યું હતું, જે…

Read More
ખાનગી બસોના પ્રવેશ

શાળાઓમાં બળાત્કાર વિરોધી કાયદો ભણાવવો જોઇએ! સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

બળાત્કાર વિરોધી કાયદો:  શાળાના બાળકોને બળાત્કાર વિરુદ્ધ બનેલા દેશના અને રાજ્યોના કાયદાઓ વિશે શીખવવું જોઈએ અને તેને અભ્યાસક્રમનો ભાગ બનાવવો જોઈએ. આ પ્રકારની માંગણી કરતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે નોટિસ જારી કરી હતી. પીઆઈએલમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે નિર્ભયા કાયદો છે,…

Read More
મંડીમાં મસ્જિદ

હિમાચલમાં ભારે વિરોધ વચ્ચે મંડીમાં મસ્જિદના 2 ગેરકાયદે માળ તોડી પાડવાના આદેશ

મંડીમાં મસ્જિદ  હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટે જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડવાની માંગ સાથે ભારે વિરોધ વચ્ચે મોટો આદેશ આપ્યો છે. બે માળની ગેરકાયદેસર મસ્જિદ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એચએસ રાણાની કોર્ટે આ માટે એક મહિના (30 દિવસ)નો સમય આપ્યો છે….

Read More
હિમવર્ષા

હિમાચલમાં ભારે હિમવર્ષાના લીધે 24 મજૂરો ફસાયા

ગુરુવારે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. કિન્નૌર જિલ્લામાં હિમવર્ષા વચ્ચે BSNL ટાવરની સ્થાપના અને લાલ ઢાક પાસે આર્મી પોસ્ટના નિર્માણમાં રોકાયેલા 24 થી વધુ મજૂરો ખડકોને કારણે ફસાઈ ગયા હતા. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે નાગદુમ અને ધરનીથલમાં BSNL ટાવર સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે નાગડુમમાં આર્મી ચોકી પણ…

Read More
બુલડોઝર

ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ઓરોપીને સજા આપવાનું કામ છે કોર્ટનું!

સુપ્રીમ કોર્ટે એક મહિનામાં બીજી વખત બુલડોઝર ની કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે બુલડોઝરનો ઉપયોગ કરવાની ધમકી ન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવાનું કારણ નથી. સર્વોચ્ચ અદાલતે ગુજરાતની નાગરિક સંસ્થાને યથાસ્થિતિ જાળવી રાખવા અને ફોજદારી કેસમાં આરોપીના ઘરને બુલડોઝ કરવાની ધમકી ન આપવાનો…

Read More