અજમેર શરીફ દરગાહ કેસમાં મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન, હિંસા થઇ શકે છે!

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી એ અજમેર શરીફ દરગાહને હિંદુ મંદિર જાહેર કરવાની અરજી પર કડક નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તી એ કહ્યું કે મસ્જિદો અને દરગાહને નિશાન બનાવવાથી રક્તપાત થઈ શકે છે. પૂર્વ CJI પર નિશાન સાધતા મહેબૂબાએ કહ્યું કે તેમના કારણે લઘુમતીઓના ધાર્મિક સ્થળોને લઈને વિવાદાસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.આ…

Read More
ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું

ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું, સ્ટુડન્ટ વિઝા ફી 710 થી વધીને 1600 ડોલર થઇ

ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું   –  ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે તેમના સપનાને સાકાર કરવાનું થોડું મુશ્કેલ બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી છે. કેન્દ્ર દ્વારા ગુરુવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું…

Read More

પોલીસની વેરિફિકેશન રિર્પોટ નેગેટિવ હોવા છંતા પાસપોર્ટ બનશે, હાઇકોર્ટે આપ્યો ચુકાદો

પોલીસની વેરિફિકેશન રિર્પોટ –   પાસપોર્ટ બનાવવા અથવા રિન્યુ કરાવવા માટે કતારમાં ઉભેલા લોકો માટે સારા સમાચાર છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાય નહીં. તાજેતરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નકારાત્મક પોલીસ વેરિફિકેશન રિપોર્ટ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચિત કરવામાં આવતું નથી….

Read More
વકફ બિલ

આ સત્રમાં નહીં આવે વકફ બિલ, JPCનો કાર્યકાળ લંબાયો,જાણો રિર્પોટ સંસદમાં કયારે રજૂ થશે!

સંસદના ચાલુ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) વકફ બિલ પર પોતાનો અહેવાલ સંસદમાં રજૂ કરવાની હતી. આ સત્રના કાર્યસૂચિમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેપીસીમાં સામેલ વિપક્ષી પાર્ટીઓના સાંસદો કાર્યકાળ વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ આ સમિતિનું નેતૃત્વ કરી રહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ જગદંબિકા પાલે દાવો…

Read More

વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને ફોન આવ્યો, આરોપીની થઇ ગઇ ઓળખ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલાની તપાસ કરી…

Read More

કાશી, મથુરા અને સંભલ બાદ હવે અજમેર દરગાહ પણ છે નિશાના પર?કોર્ટે સ્વીકારી અરજી!

હિન્દુ પક્ષે દેશની સૌથી પ્રખ્યાત દરગાહમાંની એક અજમેર દરગાહ પર દાવો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર છે. આ મામલામાં અજમેર સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી લીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક મંદિર છે. હિન્દુ સેનાના…

Read More

મેપ પર ખોટો રસ્તો બતાવવા પર GOOGLE કરી સ્પષ્ટતા,જાણો શું કહ્યું…

ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે એક કાર અધૂરા પુલ પરથી પડી ગઈ હતી. ગૂગલ મેપ પર ખોટો રસ્તો જોઈને જ ડ્રાઈવરે કાર બ્રિજ ઉપરથી હંકારી હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગૂગલ મેપ્સના રિજનલ મેનેજરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ મામલે સાર્વજનિક બાંધકામ વિભાગના 4 અધિકારીઓ સામે…

Read More

મહારાષ્ટ્રના CM પદની રેસમાંથી એકનાથ શિંદે બહાર, દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી મજબૂત

એકનાથ શિંદે  – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી છે. જે બાદ મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે. જ્યાં મહાયુતિમાં સામેલ એકનાથ શિંદે જૂથના લોકો પોતાના…

Read More

પેન્શનધારકો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા જ મળી શકશે હયાતીનું પ્રમાણપત્ર,જાણો

ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે એક શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે પેન્શનધારકો ઘરે બેઠા જ આપમેળે હયાતીનું પ્રમાણપત્ર મેળવી શકશે, અને આ માટે તેમને ટ્રેઝરી, બેંક કે અન્ય વિભાગોમાં જવાની જરૂર નહીં પડે.આ હયાતીનું  પ્રમાણપત્ર પ્રાપ્તિ માટે પેન્શનધારકો હવે તેમના નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદ લઈ શકશે. પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ…

Read More
ધાર્મિક સ્થળોની સુરક્ષા

ધાર્મિક સ્થળોની સુરક્ષાની અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે આ તારીખે સુનાવણી

દેશના વિવિધ ભાગોમાં મંદિરો અને મસ્જિદોને લઈને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં, કોર્ટના આદેશ બાદ, ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારે હિંસા ફેલાઈ હતી. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે હવે ધાર્મિક સ્થળોની સુરક્ષા અને 1991માં બનેલા કાયદા સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરવાનો સંકેત આપ્યો છે. આવો જાણીએ…

Read More