ખાનગી બસોના પ્રવેશ

શાળાઓમાં બળાત્કાર વિરોધી કાયદો ભણાવવો જોઇએ! સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

બળાત્કાર વિરોધી કાયદો:  શાળાના બાળકોને બળાત્કાર વિરુદ્ધ બનેલા દેશના અને રાજ્યોના કાયદાઓ વિશે શીખવવું જોઈએ અને તેને અભ્યાસક્રમનો ભાગ બનાવવો જોઈએ. આ પ્રકારની માંગણી કરતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે નોટિસ જારી કરી હતી. પીઆઈએલમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે નિર્ભયા કાયદો છે,…

Read More
મંડીમાં મસ્જિદ

હિમાચલમાં ભારે વિરોધ વચ્ચે મંડીમાં મસ્જિદના 2 ગેરકાયદે માળ તોડી પાડવાના આદેશ

મંડીમાં મસ્જિદ  હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટે જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડવાની માંગ સાથે ભારે વિરોધ વચ્ચે મોટો આદેશ આપ્યો છે. બે માળની ગેરકાયદેસર મસ્જિદ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એચએસ રાણાની કોર્ટે આ માટે એક મહિના (30 દિવસ)નો સમય આપ્યો છે….

Read More
હિમવર્ષા

હિમાચલમાં ભારે હિમવર્ષાના લીધે 24 મજૂરો ફસાયા

ગુરુવારે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. કિન્નૌર જિલ્લામાં હિમવર્ષા વચ્ચે BSNL ટાવરની સ્થાપના અને લાલ ઢાક પાસે આર્મી પોસ્ટના નિર્માણમાં રોકાયેલા 24 થી વધુ મજૂરો ખડકોને કારણે ફસાઈ ગયા હતા. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે નાગદુમ અને ધરનીથલમાં BSNL ટાવર સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે નાગડુમમાં આર્મી ચોકી પણ…

Read More
બુલડોઝર

ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ઓરોપીને સજા આપવાનું કામ છે કોર્ટનું!

સુપ્રીમ કોર્ટે એક મહિનામાં બીજી વખત બુલડોઝર ની કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે બુલડોઝરનો ઉપયોગ કરવાની ધમકી ન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવાનું કારણ નથી. સર્વોચ્ચ અદાલતે ગુજરાતની નાગરિક સંસ્થાને યથાસ્થિતિ જાળવી રાખવા અને ફોજદારી કેસમાં આરોપીના ઘરને બુલડોઝ કરવાની ધમકી ન આપવાનો…

Read More

રેલ અકસ્માત રોકવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, એક ટ્રેનમાં 8 કેમેરા લગાવવામાં આવશે

રેલ્વે મંત્રાલયે રેલ અકસ્માત ને રોકવા અને ટ્રેકની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે હવે ટ્રેનોમાં કેમેરા લગાવવામાં આવશે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર એક ટ્રેનમાં કુલ 8 કેમેરા લગાવવામાં આવશે. રેલ્વે મંત્રાલય ટ્રેકની સુરક્ષા માટે ઈન્ટેલિજન્સ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માંગે છે. તમામ રાજ્યોના ડીજીપીને રેલવે ટ્રેકની સુરક્ષા સુનિશ્ચિત…

Read More

મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, હવે 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને મળશે ‘આયુષ્માન યોજના’નો લાભ

આજે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ દરમિયાન 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને ‘આયુષ્માન યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવચ સાથે લાભ આપવાનો છે. સરકારે…

Read More

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી, કૈથલથી રણદીપ સુરજેવાલાના પુત્રને ટિકિટ

હરિયાણા વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આજે પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે આ યાદીમાં કોંગ્રેસે 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં એક નામ કૈથલના રણદીપ સુરજેવાલાના પુત્રનું છે. કોંગ્રેસે આ યાદીમાં રણદીપ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાને કૈથલથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી: આ યાદીમાં બે મોટા નેતાઓના પુત્રોને ટિકિટ…

Read More

કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો,આગચંપી અને વાહનોમાં તોડફોડ, પોલીસ એલર્ટ

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ વધુ વણસી હતી. બે જૂથો વચ્ચે મારામારી બાદ આગચંપી અને વાહનોની તોડફોડના બનાવો બન્યા હતા. વધારાના પોલીસ દળોને તૈનાત કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. જો કે આ વિસ્તારમાં તણાવ યથાવત છે. માંડ્યા  નાગમંગલા વિસ્તારની ઘટના મળતી માહિતી મુજબ, આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા…

Read More
રેલીમાં બ્લાસ્ટ

તત્કાલિન CM મોદીની રેલીમાં બ્લાસ્ટ કરનાર આરોપીઓની ફાંસીની સજા 30 વર્ષની કેદમાં ફેરવાઇ

 રેલીમાં બ્લાસ્ટ:  2013માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી દરમિયાન પટનાના ગાંધી મેદાનમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. ત્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. હવે આ મામલે પટના હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે બુધવારે આ ઘટનામાં ચાર આરોપીઓની ફાંસીની સજાને બદલીને 30 વર્ષની કેદ કરી હતી. જસ્ટિસ આશુતોષ…

Read More

મંકીપોક્સ રોગથી બચવા માટે અપનાવો આ ઉપાય

મંકીપોક્સ વાયરસથી થતો રોગ છે. ભારતમાં આનો એક કેસ સામે આવ્યા બાદ દરેકની ચિંતા વધી ગઈ છે. અહેવાલો કહે છે કે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મંકીપોક્સ ના ગંભીર લક્ષણોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી જોઈએ. અહીં જાણો રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તણાવને નિયંત્રિત કરો વધુ…

Read More