સિક્કિમમાં સેનાનું વાહન 300 ફુટ ખાઇમાં પડી ગયું, 4 જવાન શહીદ,જુઓ વીડિયો

સિક્કિમમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. ભારતીય સેનાનું  વાહન 300 ફૂટ ખાઈમાં પડી ગયું, જેમાં 4 જવાનો શહીદ થયા. માહિતી મળ્યા બાદ સેના અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે. ખાઈમાં પડેલા વાહનમાંથી જવાનોના મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાના એક અધિકારીએ…

Read More

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા, પત્ની રીવાબાએ શેર કર્યો ફોટો, બીજી ઈનિંગની તૈયારી?

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એ પણ ભાજપનું સભ્યપદ લીધું છે. ભાજપની ટિકિટ પર ગુજરાતના જામનગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર સભ્યપદ નંબર સાથે પોતાની અને તેના પતિની તસવીર શેર કરી છે. 2014 માં સમાન સભ્યપદ અભિયાન દરમિયાન અને પછી, ભાજપે ઘણા રાજ્યોમાં સરકારો બનાવી. કેટલાક રાજ્યોમાં ભાજપે પહેલીવાર પોતાના દમ પર સરકાર…

Read More
હરિયાણા ચૂંટણી

ભાજપે હરિયાણા ચૂંટણી માટે જાહેર કરી પ્રથમ યાદી, CM સહિત 67 ઉમેદવારોને ટિકિટ

હરિયાણા ચૂંટણી : ભારતીય જનતા પાર્ટી (BJP) એ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 67 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીને લાડવા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે. પાર્ટીએ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી અગ્રણી નેતાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. સીએમ નાયબ સિંહ સૈનીને મેદાનમાં…

Read More

પશ્વિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ , ફાંસીની સજાની જોગવાઇ

બળાત્કાર વિરોધી બિલ:   પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવ્યું અને બળાત્કાર વિરોધી બિલ (અપરાજિતા મહિલા અને ચિલ્ડ્રન બિલ 2024) રજૂ કર્યું. જે બાદ વિધાનસભામાં આ બિલ પર ચર્ચા શરૂ થઈ હતી. સીએમ મમતાએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું છે. સીએમએ એમ પણ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ ન્યાય આપે. મમતા સરકારના…

Read More
રોહતાસ

બિહારના રોહતાસમાં એક મસ્જિદ એવી આજદિન સુધી થઇ નથી નમાઝ

રોહતાસ:  ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે મંદિરો અને મસ્જિદો એકબીજાની ખૂબ નજીક બનેલી છે. પરંતુ મંદિર પરિસરની અંદર મસ્જિદ બનાવવામાં આવી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. બિહારના રોહતાસમાં પણ આવી જ એક મસ્જિદ છે જે મંદિર પરિસરમાં બનેલી છે પરંતુ તેમાં આજ દિન સુધી નમાઝ પઢવામાં આવી નથી. આ મસ્જિદનો ઇતિહાસ…

Read More

મોદી સરકારે ખેડૂતો માટે લીધા આ 7 મોટા નિર્ણય, જાણો

મોદી સરકારે ખેડૂતો માટે 7 મોટા નિર્ણયો લીધા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે કહ્યું કે સરકારની રચનાને 100 દિવસ પણ પૂરા થયા નથી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પહેલા 85 દિવસમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે…

Read More

વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન, 2 શ્રદ્ધાળુઓના મોત

વૈષ્ણોદેવી યાત્રા રૂટ   જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે મા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયેલા 2 શ્રદ્ધાળુઓના મોત થયાના સમાચાર છે. અન્ય ત્રણ ઘાયલ પણ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વૈષ્ણોદેવી હિમકોટી પર્વત પર પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલન થયું હતું. હેલિકોપ્ટર લેન્ડ થયાની થોડી જ સેકન્ડોમાં ભૂસ્ખલન થયું, જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ થઈ…

Read More
બુલડોઝરની કાર્યવાહી

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું યોગ્ય નથી.

બુલડોઝર કાર્યવાહી ના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈની સામે આવી કાર્યવાહી ન થઈ શકે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ…

Read More

ભાજપના ધારાસભ્યએ મુસ્લિમોને આપી ખુલ્લી ધમકી, કેસ નોંધાયો!

મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતિશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 302, 153 અને અન્ય કલમો હેઠળ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નીતિશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે એક એકને…

Read More
વકફ બિલ

JPCની વકફ સુધારાની બીજી બેઠકમાં હોબાળો! વકફ બોર્ડમાં બિન-મુસ્લિમના સમાવેશ પર વાંધો

વકફ બિલ માં સુધારો કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બીજી બેઠક આજે યોજાઈ હતી. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો. સભ્યોએ ડ્રાફ્ટ બિલની કેટલીક જોગવાઈઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સાથે જ વિપક્ષના સભ્યોએ થોડીવાર માટે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં સમિતિની બેઠક લગભગ 8 કલાક સુધી ચાલી હતી….

Read More