અબુધાબીના ‘ક્રાઉન પ્રિન્સ’ ભારતની મુલાકાતે આવશે,જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે, અબુ ધાબીના ‘ક્રાઉન પ્રિન્સ’ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યાપક વાટાઘાટો માટે રવિવારે બે દિવસની ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અલ નાહયાનની મુલાકાત ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવશે…

Read More
ઇમારત ધરાશાયી

UPના લખનઉમાં વેરહાઉસની ઇમારત ધરાશાયી થતા 5 લોકોના મોત, 23 ઘાયલ

ઇમારત ધરાશાયી : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. થાંભલા પર નિર્માણાધીન બિલ્ડીંગ પડતાની સાથે જ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. કહેવાય છે કે આ બિલ્ડિંગમાં ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના વેરહાઉસ પણ હતા. દુર્ઘટના સમયે વેરહાઉસમાં ઘણા કામદારો હાજર હતા અને કાટમાળ…

Read More
સ્ટાર પ્રચારકો

ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, જુઓ સંપૂર્ણ યાદી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે સ્ટાર પ્રચારકો ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા સહિત ઘણા નેતાઓના નામ સામેલ છે. મનોહર લાલ ખટ્ટર અને જી કિશન રેડ્ડીના નામ ( સ્ટાર પ્રચારકો)…

Read More

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં 40 નામ સામેલ કરવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં પહેલું નામ મલ્લિકાર્જુન ખડગેનું છે. જ્યારે બીજું નામ સોનિયા ગાંધીનું પણ છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ-પ્રિયંકાના નામ પણ સામેલ છે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ખડગે, સોનિયા ગાંધી…

Read More

સિક્કિમમાં સેનાનું વાહન 300 ફુટ ખાઇમાં પડી ગયું, 4 જવાન શહીદ,જુઓ વીડિયો

સિક્કિમમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. ભારતીય સેનાનું  વાહન 300 ફૂટ ખાઈમાં પડી ગયું, જેમાં 4 જવાનો શહીદ થયા. માહિતી મળ્યા બાદ સેના અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે. ખાઈમાં પડેલા વાહનમાંથી જવાનોના મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાના એક અધિકારીએ…

Read More

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા, પત્ની રીવાબાએ શેર કર્યો ફોટો, બીજી ઈનિંગની તૈયારી?

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એ પણ ભાજપનું સભ્યપદ લીધું છે. ભાજપની ટિકિટ પર ગુજરાતના જામનગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર સભ્યપદ નંબર સાથે પોતાની અને તેના પતિની તસવીર શેર કરી છે. 2014 માં સમાન સભ્યપદ અભિયાન દરમિયાન અને પછી, ભાજપે ઘણા રાજ્યોમાં સરકારો બનાવી. કેટલાક રાજ્યોમાં ભાજપે પહેલીવાર પોતાના દમ પર સરકાર…

Read More
હરિયાણા ચૂંટણી

ભાજપે હરિયાણા ચૂંટણી માટે જાહેર કરી પ્રથમ યાદી, CM સહિત 67 ઉમેદવારોને ટિકિટ

હરિયાણા ચૂંટણી : ભારતીય જનતા પાર્ટી (BJP) એ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 67 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીને લાડવા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે. પાર્ટીએ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી અગ્રણી નેતાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. સીએમ નાયબ સિંહ સૈનીને મેદાનમાં…

Read More

પશ્વિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ , ફાંસીની સજાની જોગવાઇ

બળાત્કાર વિરોધી બિલ:   પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવ્યું અને બળાત્કાર વિરોધી બિલ (અપરાજિતા મહિલા અને ચિલ્ડ્રન બિલ 2024) રજૂ કર્યું. જે બાદ વિધાનસભામાં આ બિલ પર ચર્ચા શરૂ થઈ હતી. સીએમ મમતાએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું છે. સીએમએ એમ પણ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ ન્યાય આપે. મમતા સરકારના…

Read More
રોહતાસ

બિહારના રોહતાસમાં એક મસ્જિદ એવી આજદિન સુધી થઇ નથી નમાઝ

રોહતાસ:  ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે મંદિરો અને મસ્જિદો એકબીજાની ખૂબ નજીક બનેલી છે. પરંતુ મંદિર પરિસરની અંદર મસ્જિદ બનાવવામાં આવી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. બિહારના રોહતાસમાં પણ આવી જ એક મસ્જિદ છે જે મંદિર પરિસરમાં બનેલી છે પરંતુ તેમાં આજ દિન સુધી નમાઝ પઢવામાં આવી નથી. આ મસ્જિદનો ઇતિહાસ…

Read More

મોદી સરકારે ખેડૂતો માટે લીધા આ 7 મોટા નિર્ણય, જાણો

મોદી સરકારે ખેડૂતો માટે 7 મોટા નિર્ણયો લીધા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે કહ્યું કે સરકારની રચનાને 100 દિવસ પણ પૂરા થયા નથી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પહેલા 85 દિવસમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે…

Read More