ISRO આજે કરશે ઐતિહાસિક લોંન્ચિગ, સેટેલાઇટ આપશે દેશને આપત્તિની માહિતી,જાણો

ISRO 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475…

Read More
PM મોદી

PM મોદીએ લાલા કિલ્લા પરથી સંબોધનમાં કરી આ મોટી જાહેરાત, મેડિકલમાં 75 હજાર બેઠક વધારવામાં આવશે!

PM મોદી:  78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ. સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ…

Read More

વિશ્વમાં આ મહામારીનો પ્રકોપ, WHOએ સતત બીજા વર્ષે પણ આરોગ્ય કટોકટી કરી જાહેર

WHO : વિશ્વ હજુ કોરોના રોગચાળામાંથી સંપૂર્ણ રીતે બહાર નથી આવ્યું ત્યારે વધુ એક જીવલેણ રોગએ મહામારીના રૂપમાં હુમલો કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સતત બીજા વર્ષે મંકીપોક્સને આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી છે. આ જાહેરાત આફ્રિકન દેશ કોંગોમાં મહામારીના ભયંકર સંક્રમણ બાદ કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મંકીપોક્સની અસર 160…

Read More
 PM મોદી 

PM મોદી લાલ કિલ્લા પરથી વિકસિત ભારતનું વિઝન રજૂ કરશે

 PM મોદી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને તેમનું પરંપરાગત સંબોધન કરશે, જેની થીમ ‘વિકસિત ભારત @ 2047’ છે. તેનો ઉદ્દેશ્ય 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને આગળ વધારવાનો છે. જનભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે લગભગ…

Read More

રક્ષાબંધન પર ક્યાં રંગની રાખડી ભાઈ અને ભાભી માટે રહેશે લકી,જાણો

આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર સૌભાગ્ય વધારવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર રંગો પણ પ્રભાવિત કરે છે. જો તમે રક્ષાબંધન પર અમુક રંગો પસંદ કરો છો, તો તમને બમણો ફાયદો મળે છે. ઉદાહરણ તરીકે, રક્ષાબંધન પર ભાઈ અને ભાભી માટે ખાસ રંગોની રાખડીનું…

Read More
કેપ્ટન શહીદ

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં કેપ્ટન શહીદ, સેના 4 આતંકવાદીઓની શોધખોળમાં

કેપ્ટન શહીદ:  સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ અથડામણમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ શિવગઢ-અસાર બેલ્ટમાં ક્યાંક છુપાયેલા છે….

Read More

બિહારની આ જગ્યા પર આ કારણથી 14મી ઓગ્સ્ટની મધરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો

 પૂર્ણિયા:  ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. પરંતુ બિહારના પૂર્ણિયામાં 15મીએ નહીં પરંતુ 14મી ઓગસ્ટે મધ્યરાત્રિએ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. બાઘા બોર્ડર પર પણ રાત્રે બરાબર 12 વાગે ધ્વજ ફરકાવવાની પરંપરા છે. જોકે, પૂર્ણિયામાં રાત્રે ધ્વજ ફરકાવવા પાછળ આઝાદી સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે….

Read More

વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા સાથે નિકળી રેલી, જુઓ વીડિયો

ત્રિરંગા રેલી:  સ્વતંત્રતા દિવસ પહેલા, જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તિરંગાની સાથે વંદે માતરમના નારા પણ લગાવવામાં આવ્યા હતા. #WATCH रियासी, जम्मू-कश्मीर: स्वतंत्रता दिवस से पहले चिनाब नदी पर…

Read More

વકફ સુધારા બિલ માટે રચાયેલી જેપીસી સમિતના જગદંબિકા પાલ હશે અધ્યક્ષ, લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો પણ સામેલ

વકફ સુધારા બિલ:  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ લોકસભા સભ્ય જગદંબિકા પાલ વિવાદાસ્પદ વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા કરશે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પાલને 31 સભ્યોની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બિલની જોગવાઈઓ પર લોકસભામાં વિરોધ…

Read More
મોહમ્મદ યુનુસ

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોહમ્મદ યુનુસ ઢાકેશ્વરી દેવી મંદિર પહોંચ્યા, હિંદુ આગેવાનો સાથે કરશે મુલાકાત

મોહમ્મદ યુનુસ : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓ વિરુદ્ધ મોટા પાયે હિંસા ચાલુ છે. તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ થોડા દિવસો પહેલા પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી ગયા હતા. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસા પર સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હવે…

Read More