Bird Flu: ચિકન અને ઈંડા રાંધવાની સાચી રીત કઈ છે? મહામારી અંગે કડક સૂચનાઓ જારી
Bird Flu: બેંગલુરુના ચિક્કાબલ્લાપુરા જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ મળી આવ્યા બાદ શહેરી જિલ્લા વહીવટીતંત્ર કડક બન્યું છે. મરઘાંનું માંસ અને ઈંડાનું સેવન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવા માટે વહીવટીતંત્રે માર્ગદર્શિકા આપી છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે મરઘાંનું માંસ કે ઈંડા ખાવાથી કોઈ રોગ થતો નથી, પરંતુ તેને રાંધતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી…

