Devotees come to Saudi Arabia for Umrah

વિશ્વભરના શ્રદ્વાળુઓ ઉમરાહ માટે સાઉદી અરેબિયામાં ઉમટ્યા, 6,771,193 લોકોએ મસ્જિદે અલ નબીવામાં નમાઝ અદા કરી!

Devotees come to Saudi Arabia for Umrah – ગયા અઠવાડિયે કુલ 6,771,193 ઉપાસકો અને મુલાકાતીઓએ સાઉદી અરેબિયાના મદીનામાં પ્રોફેટ મોહમ્મદ (એસ.એ.)ની મસ્જિદમાં નમાજ અદા કરી હતી. જે પાછલા વર્ષો કરતા અનેક ગણું વધારે છે. સાઉદી પ્રેસ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અગાઉ 2023 માં, 280 મિલિયનથી વધુ લોકો મસ્જિદ અલ નબવીમાં નમાજ અદા…

Read More
Winter Shopping

આ પાંચ માર્કેટોમાં 300 રૂપિયામાં ડેનિમ શોર્ટ જેકેટ અને જીન્સ મળશે

Winter Shopping – શિયાળાની ઋતુ આવતાની સાથે જ દરેક વ્યક્તિ પોતાના કપડાના કલેક્શનને અપડેટ કરી લે છે. પરંતુ આ દરમિયાન બજેટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમે પણ શરદીની સાથે સાથે સ્ટાઇલિશ દેખાવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. તમે ડેનિમ શોર્ટ જેકેટ્સ, જીન્સ અને અન્ય સ્ટાઇલિશ કપડાં માત્ર રૂ. 300ની શરૂઆતની…

Read More
Insulting Manusmriti is a crime

ભાજપના નેતાનું મોટું નિવેદન, ‘મનુસ્મૃતિનું અપમાન કરવું એ અપરાધ છે…’

Insulting Manusmriti is a crime-   મનુ સ્મૃતિ અને બંધારણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે બીજેપી નેતા રામ માધવે પોતાનો મત વ્યક્ત કર્યો છે. રવિવારે તેમણે કહ્યું હતું કે આજકાલ એક હાથમાં બંધારણ અને બીજા હાથમાં મનુસ્મૃતિ રાખવાની અને પછી કહેવું કે આંબેડકરજીનું અપમાન થઈ રહ્યું છે તેવી ફેશન બની ગઈ છે. આવા લોકોએ આ ત્રણ…

Read More
iran Women's special plane

ઈરાનમાં પહેલીવાર મહિલાઓનું સ્પેશિયલ પ્લેન થયું લેન્ડ

iran Women’s special plane મહિલા પાઈલટ અને ક્રૂ મેમ્બર અને 110 મહિલા મુસાફરો સાથેનું એક વિશેષ વિમાન રવિવારે ઈરાનના મશહાદમાં પ્રથમ વખત લેન્ડ થયું હતું. વાસ્તવમાં, આ લેડી સ્પેશિયલ ફ્લાઇટ પ્રોફેટ મોહમ્મદની પુત્રી ફાતિમા અલ-ઝહરાના જન્મદિવસના અવસર પર કરવામાં આવી હતી. iran Women’s special plane – ઈરાનના મીડિયા અનુસાર, પહેલીવાર મહિલા વિશેષ વિમાન ઈરાનના મશહાદમાં…

Read More
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની સુર્વણ તક,જાણો સમગ્ર માહિતી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ પદ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે 89 જગ્યાઓ છે અને અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવી રહી છે.   એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા- પદ અને જગ્યા: પદ: જુનિયર આસિસ્ટન્ટ કુલ જગ્યા: 89 અરજી પ્રક્રિયા: અરજી કરવાની શરુઆત: 30 ડિસેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ: 28…

Read More
મહાકુંભ

મહાકુંભ દર 12 વર્ષે જ કેમ થાય છે? જાણો તેના વિશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે મહાકુંભ મેળાનો જિલ્લો પણ બનાવવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં દર 12 વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મહાકુંભ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંથી એક છે અને હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના…

Read More
'The Order of Mubarak Al Kabir'

કુવૈતે PM નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કર્યા સન્માનિત

  ‘The Order of Mubarak Al Kabir’ – કુવૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનિત કર્યા છે. કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને…

Read More
મૈત્રી ફાઉન્ડેશન

ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન! વહેલી તકે કરાવો નોંધણી

ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના પરિવાર માટે  દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કરવામાં આવ્યો છે. મૈત્રી ફાઉન્ડેશન તરફથી સતત બીજા વર્ષે પણ દ્રિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં તે દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમના માતા-પિતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અથવા જેમના પિતા ઉપલબ્ધ નથી અથવા જેમના ભાઈ…

Read More
demolished in Muslim area in Kashi

કાશીમાં મુસ્લિમ વિસ્તારમાં 10 હજાર દુકાનો આ કારણથી તોડી પાડવામાં આવશે! જાણો

 demolished in Muslim area in Kashi-   વારાણસીના દાલમંડી વિસ્તારમાં આવેલી લગભગ 10,000 દુકાનોને તોડવાનું નિયંત્રણ લેવામાં આવી રહ્યું છે. આ બજાર એ જથ્થાબંધ વેચાણ માટે પ્રખ્યાત છે, અને તેને પૂર્વાંચલનો “સિંગાપોર” પણ કહેવાય છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે કાશી વિશ્વનાથ કોરિડોર માટે આવતા શ્રદ્ધાળુઓને આવતી જતી આપત્તિોથી બચાવવા માટે જરૂરી છે….

Read More
Priest of Ram temple in Ayodhya

અયોધ્યામાં રામ મંદિરના પૂજારી મળશે આજીવન પગાર મળશે!

Priest of Ram temple in Ayodhya-  ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ જીવનભર પગાર મેળવતા રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આવો નિર્ણય લીધો છે. સત્યેન્દ્ર દાસ 87 વર્ષના છે, જેઓ છેલ્લા 34 વર્ષથી રામજન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.મંદિર ટ્રસ્ટે સત્યેન્દ્ર દાસને મંદિર સંબંધિત કામમાંથી મુક્ત…

Read More