
ઉસ્તાદ ઝાકિર હુસૈન વિશે જાણો આ ખાસ વાતો
special things about Ustad Zakir Hussain વિશ્વના સૌથી પ્રખ્યાત તબલાવાદકોમાંના એક ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી, હાલત નાજુક છે. આજે રવિવારે સાંજે તેમને હૃદય સંબંધિત તકલીફ બાદ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માહિતી તેમના ખાસ મિત્ર અને પ્રખ્યાત વાંસળી વાદક રાકેશ ચૌરસિયાએ આપી હતી. આવી સ્થિતિમાં આજે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક…