ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મુસ્લિમ બનવા જઈ રહ્યો છે! ધર્મ પરિવર્તન પર સાથી ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાં સામેલ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરેબિયાની અલ નાસર ફૂટબોલ ક્લબ માટે રમે છે. તેણે વર્ષ 2022માં આ ટીમ સાથે કરાર કર્યો હતો. આ ક્લબમાં રોનાલ્ડો સાથે રમતા ગોલકીપર વાલીદ અબ્દુલ્લાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાલીદ અબ્દુલ્લાએ રોનાલ્ડોના ઈસ્લામ અંગીકાર કરવાની શક્યતાનો સંકેત આપ્યો છે. શું…

Read More

ખજૂર ખાવાથી થશે અદભૂત ફાયદા,અનેક બિમારીઓથી દૂર રાખશે!

આપણા કુદરતી સ્વરૂપમાં ઉપલબ્ધ ખજૂર એક એવું સુપરફૂડ છે, જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામિન C, વિટામિન B1, વિટામિન B2, Niacin અને વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો મળી આવે છે, જે આપણને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે.ખજૂર એક ફાયદાકારક છે. ઠંડકની અસર અને…

Read More
દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રની કમાન સોંપાઇ દેવેન્દ્ર ફડણવીસને, આજે સરકાર બનાવવાનો કરશે દાવો!

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ભાજપ કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ધારાસભ્યોની બેઠકમાં લાવવામાં આવશે. સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટીલ બંને દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકશે….

Read More

ભૂપેન્દ્રસિંહ ઝાલાના ના કૌભાંડમાં આ ક્રિકેટરોના પૈસા પણ ફસાયા,જાણો

ગુજરાતના મહાકૌભાંડથી સંકળાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ના કેસમાં હવે નવી નવી માહિતી સામે આવી રહી છે છે. સુત્રોથી મળેલી માહિતી અનુસાર, BZ ગ્રુપમાં માત્ર નાણાંકીય રોકાણકારો જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટરો પણ આવી ચૂક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રના અનેક જાણીતા ક્રિકેટરોએ પણ આ મહાઠગની કૌભાંડમાં પૈસા રોક્યા હતા. ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના કેસની તપાસ ધમધમાટ ચાલી રહી…

Read More
રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા

રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા માટે DMએ 4 જિલ્લાના પોલીસ વડાને લખ્યો પત્ર!

રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા –    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સંભલ જવાની જાહેરાત કરી છે. આને ધ્યાનમાં રાખીને, જિલ્લા પ્રશાસને ગાઝિયાબાદ અને સંભલ વચ્ચેના NCRના ચાર જિલ્લાઓને પત્ર લખીને રાહુલ ગાંધીને તેમના સ્થાન પર જ રોકવાની વિનંતી કરવામાં આવી છે. સંભલના ડીએમ રાજેન્દ્ર પેન્સિયા દ્વારા NCR જિલ્લા ગાઝિયાબાદ અને નોઈડા તેમજ બુલંદશહર…

Read More

વિનોદ કાંબલી સચિન તેંડુલકરને ઓળખી ન શક્યા? બે જૂના મિત્રનો આ વીડિયો ભાવુક કરી દેશે!

વિનોદ કાંબલી  ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને કોઈ પરિચયની જરૂર નથી. દુનિયાભરના લોકો તેને ઓળખે છે, તેની બેટિંગના ચાહક છે અને તેને એક નજરમાં ઓળખી શકે છે. ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે તેને ઓળખતું ન હોય. આવી સ્થિતિમાં, જો કોઈ તેને એક વાર પણ ઓળખી ન શકે તો નવાઈ લાગે. જો તે તેનો…

Read More

બેંક ખાતામાં હવે તમે 4 નોમિની ઉમેરી શકો છો, બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ 2024 લોકસભામાં પાસ

  બેંક ખાતામાં  બેંકિંગ કાયદા સંશોધન બિલ 3 ડિસેમ્બરે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં એક બેંક ખાતામાં 4 નોમિની ઉમેરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે, નવા બેંકિંગ કાયદા બિલમાં થાપણદારોને વધુ સારી સુરક્ષા અને ખાનગી બેંકોમાં વધુ સારી સેવા આપવા માટેની જોગવાઈઓ છે.આ બિલ એજ્યુકેશન એન્ડ કન્ઝર્વેશન ફંડમાં દાવા વગરના શેર, બોન્ડ,…

Read More

દક્ષિણ કોરિયામાં માર્શલ લૉ લાગુ, રાષ્ટ્રપતિએ કહ્યું વિપક્ષ ઉત્તર કોરિયાને સપોર્ટ કરી રહ્યો છે

દક્ષિણ કોરિયા ના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે મંગળવારે દેશમાં ‘ઇમરજન્સી માર્શલ લો’ જાહેર કર્યો, વિરોધ પક્ષો પર સરકારને લકવાગ્રસ્ત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો અને દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં આ જાહેરાત કરી હતી. આ સાથે દક્ષિણ કોરિયામાં ચાલી રહેલ રાજકીય તણાવ વધુ વધી ગયો છે. રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે…

Read More
જામા મસ્જિદ

અજમેર દરગાહ બાદ હવે દિલ્હીની જામા મસ્જિદ પર દાવો! પગથિયાની નીચે મૂર્તિઓ..?

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ભારતીય પુરાતત્વ વિભાગના મહાનિર્દેશકને પત્ર લખીને જામા મસ્જિદ દિલ્હીના સર્વેની માંગ કરી છે. હિન્દુ સેનાનો દાવો છે કે ઔરંગઝેબે જોધપુર અને ઉદયપુરના કૃષ્ણ મંદિરો તોડી નાખ્યા હતા અને મૂર્તિઓને દિલ્હીની જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવી હતી. હવે દિલ્હીની જામા મસ્જિદ પર દાવો કરો હિન્દુ સેનાનું કહેવું છે કે દિલ્હીની જામા…

Read More

સંભલ જામા મસ્જિદ મામલે અખિલેશ યાદવનો ભાજપ આકરા પ્રહાર, ભાઈચારાને મારી ગોળી!

સંભલ જામા મસ્જિદ –  સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને યુપીના કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે મંગળવારે લોકસભામાં સંભલ હિંસા પર નિવેદન આપતાં આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. સંભાલમાં વાતાવરણ બગાડનારા લોકો માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ બંધારણ…

Read More