ગુજરાતમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ,અરજદારોને પારાવાર મુશ્કેલી

  ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ :  રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે. ગુરુવારે ટેસ્ટ ટ્રેક બંધ રહેવા છતાં, આજ પણ તે ચાલતું નહોતું, અને…

Read More

ઇરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઇઝરાયેલ પર ફરી હુમલો કરવાની આપી ચેતવણી

ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેની એ ઈઝરાયેલને ફરી ચેતવણી આપી છે. ખમેનીએ પોતાના સમર્થકો અને વિશ્વના મુસ્લિમ દેશોને પણ પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે ઈસ્લામના નામે દુશ્મન દેશ સામે લડવાનું આહ્વાન કર્યું. જાણો શું કહ્યું આયાતુલ્લાહે. તેમણે જુમ્માની નમાઝમાં કહ્યું કે જરૂર પડશે તો ઇઝરાયેલ…

Read More

સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, આદેશનો અનાદર થશે તો અધિકારીઓને મોકલીશું જેલમાં

સોમનાથમાં બુલડોઝરજરાતના સોમનાથ મંદિરનીની કાર્યવાહી:   ગુ આસપાસના ગેરકાયદે બાંધકામ પર તાજેતરમાં બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી તિરસ્કારની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. આ મામલે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અમારા આદેશની અવગણના કરવામાં…

Read More

મહેસાણા અર્બન બેંકમાં ભરતીની ઉત્તમ તક, આ પોસ્ટ માટે મંગાવવામાં આવી અરજી,જાણો તમામ માહિતી

મહેસાણા અર્બન બેંક  નોકરી શોધી રહેલા લોકો યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા  છે! મહેસાણા અર્બન બેંકે વિવિધ પોસ્ટ માટે ભરતીનો નોટિફિકેશન બહાર પાડ્યો છે. આ ભરતી માટે  લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. 3 ઓક્ટોબર 2024થી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમને નોકરીની શોધમાં છો  તો આ એક ઉત્તમ તક છે મહેસાણા…

Read More
જેલ મેન્યુઅલ

સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારોને જેલ મેન્યુઅલ બદલવાનો આદેશ, જાતિના આધારે કામ આપવું કલમ 15નું ઉલ્લંઘન

  જેલ મેન્યુઅલ  જેલમાં જાતિના આધારે ભેદભાવને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટે સુચન કર્યું છે કે જેલમાં કેદીઓ સાથે જાતિના આધાર પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે. કોર્ટએ કહ્યું કે રસોડા અને સફાઈના કામો જાતિના આધારે વહેંચવાનો વિચાર અસ્વીકાર્ય છે. તે જણાવાયું છે કે નીચલી…

Read More

ઈરાનમાં ઝેરી દારૂ પીવાથી 26ના મોત, 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ

ઈરાનમાં મિથેનોલ યુક્ત ઝેરી આલ્કોહોલિક પીણા પીવાથી ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. સત્તાવાર IRNA સમાચાર એજન્સીએ બુધવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો કે ઝેરી મિથેનોલના સંપર્કમાં આવવાને કારણે ઉત્તરી પ્રાંત મઝાનદારન અને ગિલાન અને પશ્ચિમ પ્રાંત હમાદાનના વિવિધ શહેરો અને નગરોમાં પુરુષો અને સ્ત્રીઓના મૃત્યુ થયા…

Read More

અદાણીએ ગૂગલ સાથે કરી મોટી ડીલ, હવે આ સેક્ટરમાં કરશે સાથે કામ , જાણો સંપૂર્ણ પ્લાન

અદાણી ગ્રુપ સાથે જોડાયેલી એક મોટી ડીલના સમાચાર છે. અદાણીગ્રુપે દિગ્ગજ ટેક કંપની ગૂગલ સાથે ડીલ કરી છે. આ ડીલ સ્વચ્છ ઉર્જા વિશે છે. આ કરાર દ્વારા, અદાણીગ્રૂપ ગુજરાતના ખાવરામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઊર્જા સપ્લાય કરશે. આ નવો પ્રોજેક્ટ 2025ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં વ્યાપારી કામગીરી શરૂ…

Read More

200 મિસાઈલ છોડ્યા બાદ ઈરાનનો નવો પ્લાન લીક! ઇઝરાયેલના આ પાંચ નેતા હોટ લિસ્ટમાં

  ઈરાનનો નવો પ્લાન લીક!  લેબનોનમાં ભીષણ લડાઈ ચાલી રહી છે તેની સાથે ઈઝરાયેલને હમાસ અને ઈરાન સામે પણ લડવું પડશે. ત્રણ મોરચે ઘેરાયેલા ઈઝરાયેલને લઈને ઈરાનની વધુ એક યોજના સામે આવી છે. સોશિયલ મીડિયા પર કથિત રીતે વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને ઈઝરાયેલ સામે બદલો લેવા માટે એક હિટ…

Read More

20 કરોડની હેરાફેરીમાં ફસાયો અઝહરુદ્દીન, EDએ મોકલ્યું સમન્સ, જાણો શું છે આખો મામલો

મોહમ્મદ અઝહરુદ્દીન મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ફંડના દુરુપયોગનો આરોપ છે. આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીન ગુરુવારે ED સમક્ષ હાજર થવાનો છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં…

Read More

આજે નવરાત્રિનો પહેલો દિવસ, પૂજા દરમિયાન વાંચો આ વ્રત કથા, મળશે સુખ-સમૃદ્ધિના વરદાન!

નવરાત્રિનો પહેલો દિવસ નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આ તહેવારના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની તમામ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા શૈલપુત્રીનો જન્મ પર્વત રાજ હિમાલયના ઘરે થયો હતો. તેથી જ તે શૈલપુત્રી તરીકે ઓળખાય છે. માતાનું આ સ્વરૂપ કરુણા અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીના…

Read More