વિનેશ ફોગાટ

વિનેશ ફોગાટનો પહેલો ઓલિમ્પિક મેડલ પાક્કો,સેમિફાઈનલમાં લોપેઝને ધૂળ ચટાડી ફાઇનલમાં કરી એન્ટ્રી

વિનેશ ફોગાટ : પેરિસ ઓલિમ્પિક 2024થી ભારત માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ઈતિહાસ રચ્યો છે. ફાઇનલમાં પ્રવેશ કરીને તેણે મેડલ પાક્કો કરી લીધો છે. મંગળવારે તેણીએ મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલીસ ગુઝમેનને 5-0 થી હરાવ્યો હતો. હવે વિનેશની ફાઈનલ બુધવારે 7 ઓગસ્ટના રોજ…

Read More
 વિનેશ ફોગાટ

વિનેસ ફોગાટે રોમાંચક મેચમાં 5 વખતના વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને સેમીફાઇનલમાં ધમાકેદાર કરી એન્ટ્રી

વિનેશ ફોગટ 50 કિ.ગ્રા. કુસ્તીની મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વિશ્વને ચોંકાવી દીધું. વિનેશે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોમાંચક રીતે જાપાનના કુસ્તીબાજ યુઈ સુસાકીને 3-2થી હરાવી. આ સાથે તે હવે ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઇ. વિનેશની આ જીત ઘણી મોટી છે કારણ કે તેણે ઓલિમ્પિક ચેમ્પિયન અને જાપાનની નંબર 1 ખેલાડીને હરાવી છે. આટલું જ…

Read More
શેખ હસીના

ભારતમાં ક્યાં સુધી રહેશે શેખ હસીના! લંડન કેમ ન ગયા? થયા આ મોટા ખુલાસા,જાણો

શેખ હસીના: બાંગ્લાદેશ હાલમાં ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. ભારે વિરોધ અને હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભારત આવી ગયા છે. તે સોમવારે સાંજે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતરી હતી. એવા સમાચાર હતા કે શેખ હસીના અહીંથી લંડન જવા રવાના થઈ શકે છે. જો કે, સૂત્રોએ માહિતી…

Read More

મુંબઈ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પર હિજાબ પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કોર્ટ કરશે સુનાવણી

મુંબઈની કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હિજાબ પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે. બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચેમ્બુર ટ્રોમ્બે એજ્યુકેશન સોસાયટીના એનજી આચાર્ય અને મુંબઈની ડીકે મરાઠે કોલેજે હિજાબ, નકાબ, બુરખો, સ્ટોલ, કેપ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. બોમ્બે હાઈકોર્ટે હિજાબ પર પ્રતિબંધ મૂકવાના…

Read More

પેરિસ ઓલિમ્પિકમાં બેસ્ટ થ્રો ફેંકીને નીરજ ચોપરા ફાઇનલમાં

ભારતીય ટીમની સૌથી મોટી મેડલની આશા એથલીટ નીરજ ચોપરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રવેશ કર્યો. પેરિસ ઓલિમ્પિક્સમાં ભાલા ફેંકની ક્વોલિફિકેશનમાં, ટોક્યો ગોલ્ડ મેડલ વિજેતાએ પહેલા જ થ્રોમાં 89.34 મીટર ભાલા ફેંકીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. તેનો સાથી કિશોર કુમાર જેના ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બંને ખેલાડીઓને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જીના પ્રથમ 16…

Read More

શું 15 વર્ષની મુસ્લિમ છોકરીને લગ્ન કરવાની છૂટ આપી શકાય? સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે!

મુસ્લિમ પર્સનલ લોના નિયમો દેખીતી રીતે તદ્દન અલગ છે. આમાં થયેલા સુધારાને લઈને અનેક વખત વિવાદ ઊભો થયો છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં એક અરજી આવી છે જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું 15 વર્ષની છોકરીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો હેઠળ થઈ શકે છે. ઘણા રાજ્યોની હાઈકોર્ટમાં આ અંગે અલગ-અલગ નિર્ણયો આપવામાં આવ્યા છે….

Read More

Google એ ઓનલાઇ સર્ચ એન્જિનમાં બાદશાહત કાયમ રાખવા માટે ગેરકાયદેસર કામ કર્યું: અમેરિકા કોર્ટ

Google ને મોટો ઝટકો લાગ્યો છે. યુએસ કોર્ટે સ્વીકાર્યું છે કે ગૂગલે ઓનલાઈન સર્ચમાં પોતાનો એકાધિકાર બનાવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અમિત પી મહેતાએ આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણય ટેકનોલોજી જગત માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, ટેક્નોલોજી સેક્ટરમાં આપણે એવી ઘણી કંપનીઓ જોઈ રહ્યા છીએ, જેમના…

Read More

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હિંદુઓ નિશાના પર, મંદિરો, ઘરો અને દુકાનો પર હુમલા સાથે લૂંટફાટ

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ માં હાલમાં હિંસાની આગ ભભૂકી રહી છે. 5 ઓગસ્ટે દેશમાં હિંસાની ચિનગારી એટલી પ્રબળ બની હતી કે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું. દેશમાં છેલ્લા મહિનાથી ચાલી રહેલા અનામતના વિરોધને કારણે સોમવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પરંતુ લોકો કર્ફ્યુ તોડીને રસ્તાઓ પર આવી ગયા હતા.બાંગ્લાદેશમાં બળવા પછી હિંદુ…

Read More
શેખ હસીના

બાંગ્લાદેશથી ભાગીને શેખ હસીના ભારત પહોંચ્યા, હિંડોન એરબેઝ પર અજીત ડોભાલ સાથે કરી મુલાકાત

શેખ હસીના :   બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. હિંસા એટલી ભડકી છે કે તોફાનીઓના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભારત આવી ગયા છે. હવે તે દિલ્હીથી લંડનની ફ્લાઈટ લેવાની તૈયારી કરી રહી છે….

Read More

બાંગ્લાદેશમાં હવે સેનાનું રાજ, PM શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડયું!

બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં બળી ગયું છે. ઘણી જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને આગ લગાવી દીધી. પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 13 પોલીસકર્મીઓના મોત થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બપોરના સમયે એક સાથે હજારો દેખાવકારોએ ઇનાયતપુર પોલીસ સ્ટેશન પર હુમલો…

Read More