કંગના રનૌતની ‘ઇમરજન્સી’ પર સેન્સરએ ચલાવી કાતર, આ ત્રણ કટ સાથે ફિલ્મ કરી પાસ!

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ઇમરજન્સી ને લઈને ચર્ચામાં છે. કંગનાની ઇમરજન્સીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે ત્યારથી તેને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ કારણે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝને રોકી દેવામાં આવી હતી. વિવાદને…

Read More

આ 8 ખોરાક અવકાશમાં છે પ્રતિબંધિત,જાણો

અવકાશયાત્રીઓ અવકાશ માં દરેક પ્રકારનો ખોરાક ખાઈ શકતા નથી કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી વિપરીત, શૂન્ય ગુરુત્વાકર્ષણમાં તેમના માટે અહીં ખાવાનું મુશ્કેલ હોઈ શકે છે અથવા તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલા માટે અવકાશયાત્રીઓને ચોક્કસ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે અને તેમને અવકાશ માં લઈ જવા પર પ્રતિબંધ છે, જાણો આવા 8 પ્રખ્યાત…

Read More

અબુધાબીના ‘ક્રાઉન પ્રિન્સ’ ભારતની મુલાકાતે આવશે,જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે, અબુ ધાબીના ‘ક્રાઉન પ્રિન્સ’ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યાપક વાટાઘાટો માટે રવિવારે બે દિવસની ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અલ નાહયાનની મુલાકાત ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવશે…

Read More
ગણપતિ બાપ્પા

આ બોલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાને ઘરે લાવ્યા, જાણો

ગણપતિ બાપ્પા :ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક કલાકારોએ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. ચાલો જોઈએ. બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન  દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાને બિરાજમાન…

Read More
ભારતીયોની મુક્તિ

પુતિન સરકાર કોન્ટ્રાક્ટ રદ નથી કરી રહી? રશિયન સેનામાંથી ભારતીયોની મુક્તિ અટકી!

ભારતીયોની મુક્તિ: રશિયન સેનામાં ફરજ બજાવતા લગભગ 70 ભારતીયોની મુક્તિ માટેની પ્રક્રિયા હજુ અટકેલી છે. તેની પાછળનું કારણ કોન્ટ્રાક્ટ હોવાનું કહેવાય છે. હકીકતમાં, રશિયન સત્તાવાળાઓએ તેના લશ્કરી સેવા કરારને રદ કર્યો નથી. કેસ સાથે જોડાયેલા લોકોએ શનિવારે આ જાણકારી આપી. યુક્રેન સાથેના યુદ્ધમાં ઓછામાં ઓછા 9 ભારતીયોના મોત થયા છે. આ પછી, રશિયન સૈન્ય એકમોમાં…

Read More
ઇમારત ધરાશાયી

UPના લખનઉમાં વેરહાઉસની ઇમારત ધરાશાયી થતા 5 લોકોના મોત, 23 ઘાયલ

ઇમારત ધરાશાયી : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. થાંભલા પર નિર્માણાધીન બિલ્ડીંગ પડતાની સાથે જ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. કહેવાય છે કે આ બિલ્ડિંગમાં ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના વેરહાઉસ પણ હતા. દુર્ઘટના સમયે વેરહાઉસમાં ઘણા કામદારો હાજર હતા અને કાટમાળ…

Read More

આખરે પાકિસ્તાનના આર્મી ચીફે સ્વીકાર્યું, કારગિલ યુદ્વમાં અનેક જવાનો માર્યા ગયા

પાકિસ્તાન આર્મી ચીફ:  1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સીધી સંડોવણી હોવાનું પાકિસ્તાની સેનાએ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવાર, 6 સપ્ટેમ્બરના રોજ રક્ષા દિવસના અવસર પર, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે, કારગીલમાં પાકિસ્તાની સેનાના જવાનોના મૃત્યુને આખરે…

Read More
iPhone

આ iPhones 9 સપ્ટેમ્બર પછી બંધ થઈ જશે! જુઓ યાદી

જો તમે iPhone નો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. Apple ટૂંક સમયમાં ઘણા ફોન બંધ કરી શકે છે. જો તમે iPhone નો ઉપયોગ કરો છો તો તમારે થોડું ધ્યાન આપવાની જરૂર છે. ખરેખર, Apple 9 સપ્ટેમ્બરે iPhone16 સીરિઝ લોન્ચ કરવા જઈ રહી છે. નવી આઈફોન સીરીઝના આવ્યા બાદ ઘણા જૂના આઈફોન…

Read More
જૂનાગઢ

પાકિસ્તાને હવે જૂનાગઢનો રાગ આલાપ્યો, પોતાનો ભાગ ગણાવ્યો!

 દુનિયાભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કુખ્યાત પાકિસ્તાને ગુજરાતમાં સ્થિત જૂનાગઢ ને લઈને બફાટ કર્યું છે. જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવતા તેમણે કહ્યું છે કે ભારતે તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. જિયો ટીવી અનુસાર, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જૂનાગઢને લઈને આ નિવેદન આપ્યું છે. મુમતાઝ ઝહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જૂનાગઢ અંગે…

Read More
સ્ટાર પ્રચારકો

ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, જુઓ સંપૂર્ણ યાદી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે સ્ટાર પ્રચારકો ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા સહિત ઘણા નેતાઓના નામ સામેલ છે. મનોહર લાલ ખટ્ટર અને જી કિશન રેડ્ડીના નામ ( સ્ટાર પ્રચારકો)…

Read More