ઇઝરાયેલ ઇરાન પર મોટો હુમલો કરવાની ફિરાકમાં, પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારીમાં!

ઈઝરાયલ અને ઇરાન વચ્ચે તાજેતરમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ઈઝરાયલને કહ્યું છે કે તે લેબનોનમાં ગાઝા જેવી સૈન્ય કાર્યવાહીથી બચે. અમેરિકાએ પોતાના સહયોગી ઈઝરાયેલને આ સલાહ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદન બાદ આપી છે જેમાં તેમણે કહ્યું હતું કે ઇરાન ને પેલેસ્ટાઈનીઓ સાથે જે રીતે બરબાદીનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન એવી માહિતી…

Read More

રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘વેટ્ટાઈં’એ પહેલા જ દિવસે કરી રેકોર્ડબ્રેક કમાણી

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘વેટ્ટાઈં’એ પહેલા જ દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. હા, બે મોટા દિગ્ગજ કલાકારોની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ટીજે જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે જ સારી કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 25.27 કરોડની કમાણી કરી હતી. Sacknilk અનુસાર, ફિલ્મ ‘Vettaiyan’એ ભારતમાં…

Read More

દિલ્હીમાં નમકીનના પેકેટમાંથી મળી આવ્યું ડ્રગ્સ, 2 હજાર કરોડ કોકેઇન જપ્ત

  ડ્રગ્સ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રીય રાજધાનીના રમેશ નગર વિસ્તારમાંથી 2000 કરોડ રૂપિયાના કોકેઈનનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોકેન લાવનાર વ્યક્તિ વિદેશ ભાગી ગયો છે. પોલીસને શંકા છે કે તે લંડન ભાગી શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 200 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. જે…

Read More

ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત! છેલ્લા ત્રણ વર્ષમાં દુષ્કર્મ અને છેડતીના આંકડા ચોંકાવનારા

  દીકરીઓ કેટલી સુરક્ષિત ગુજરાત અને દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને મોજ આવી જાય તે માટે એક કાર્યક્રમમાં મૌખિક રીતે આખી રાત ગરબા રમવાની પરવાનગી આપી હતી. પરંતુ, હાલ રાજ્યમાં દેવીસ્વરૂપ બાળાઓ દુષ્કર્મીઓના નિશાન બની રહી છે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓ રોજ સામે આવી…

Read More

આ કારણથી રતન ટાટાના લગ્ન થઇ શક્યા નહીં! જાણો તેમની લવસ્ટોરી વિશે

વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. રતન ટાટાને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદરણીય અને અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા હતા. બધા જાણે છે કે રતન ટાટાએ…

Read More

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. રતન ટાટા છેલ્લા ઘણા દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા, એમ રોઇટર્સે અહેવાલ આપ્યો છે. સારવાર દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ દ્વારા જ તેમની બીમારીની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમના મૃત્યુ…

Read More

ONGCમાં Ahmedabad, Mahesana, Vadodara અને Ankleshwarમાં બમ્પર નોકરીઓ, તમામ માહિતી જાણો

ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ એપ્રેન્ટીસની ભરતીની સુવર્ણ તક આવી છે. ONGC સમગ્ર દેશમાં 2237 એપ્રેન્ટીસ જગ્યા ભરવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા અને વડોદરામાં જગ્યા છે. ONGC ભરતી 2024 માહિતી: સંસ્થા: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) પોસ્ટ: એપ્રેન્ટીસ કુલ જગ્યા: 2237…

Read More

હેલ્મેટ મામલે હાઇકોર્ટનું કડક વલણ,નોટિફિકેશન બહાર પાડ્યું

ગુજરાત હાઇકોર્ટમાં ટુ-વ્હિલર પર આવતા સ્ટાફ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટના નિયમો અને તેની અમલવારી અંગે હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવાયું છે. હાઇકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રજીસ્ટ્રાર જનરલે નોટીફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે ટુ-વ્હિલર પર આવતા દરેક સ્ટાફ મેમ્બર્સ અને પાછળ બેસતા વ્યકિતએ પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે….

Read More

સુરતના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ઓળખ, ત્રીજા આરોપી અંગે તપાસ જારી

દુષ્કર્મ કેસ  : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર…

Read More

મોદી કેબિનેટે લીધો આ મોટો નિર્ણય, હવે પાકિસ્તાનની સરહદ પાસે બનશે વર્લ્ડ કલાસ રોડ!

મોદી કેબિનેટે : જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી તેમના એજન્ડામાં મુખ્યત્વે બે બાબતો રહી છે. પહેલું, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને બીજું, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ બનાવવું. આ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. મોદી કેબિનેટે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રોડ સિસ્ટમ સુધારવા માટે મોટો નિર્ણય…

Read More