મહેમદાવાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ: ભાજપના બે કાઉન્સિલરના રાજીનામા!

મહેમદાવાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બે કાઉન્સિલરોના રાજીનામાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે. વાર્ડ નંબર-1ના ભાજપના કાઉન્સિલર દર્શન પટેલ અને મનીષાબેન પાંડવે રાજીનામું આપી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ ઘટનાએ નગરપાલિકાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે અને ભાજપની આંતરિક ગતિશીલતા પર પણ સવાલો ઉભા થયા છે. રાજીનામાનુંકારણ:સભ્યપદનીગરિમાનજળવાતીહોવાનોઆક્ષેપ દર્શનપટેલે ગુજરાતસમયનેજણાવ્યુંહતુંકે,“ સભ્યપદની ગરિમા…

Read More

ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિ: સરકારના કરોડોના ખર્ચ છતાં આદિવાસી બાળકો કુપોષિત

ગુજરાતમાં કુપોષણ:  ગુજરાત સરકાર દર વર્ષે બજેટમાં કુપોષણ નાબૂદી માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ રાજ્યમાં કુપોષણની સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે, જે દર્શાવે છે કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી કેમ નારાજ છે?અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે આપ્યું આ કારણ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ પછી  અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ગુરુવાર, 31 જુલાઈના રોજ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતથી “થોડું નિરાશ” છે. સ્કોટ બેસન્ટે કહ્યું, “ભારત શરૂઆતમાં વાટાઘાટો માટે આવ્યું હતું, પરંતુ પછીથી વસ્તુઓ ધીમી કરી દીધી. તેથી રાષ્ટ્રપતિ અને તેમની આખી વેપાર ટીમ ભારતથી થોડી…

Read More

ભારતે આ કારણથી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું કર્યું બંધ

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ:  ભારતની સરકારી તેલ રિફાઇનરીઓએ ગયા અઠવાડિયાથી રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું કામચલાઉ બંધ કરી દીધું છે. આ પાછળનું મુખ્ય કારણ રશિયા દ્વારા આપવામાં આવેલી ડિસ્કાઉન્ટમાં ઘટાડો અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર ટ્રમ્પની કડકાઈ હોવાનું કહેવાય છે. ઉદ્યોગ સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ, 2022 માં પશ્ચિમી પ્રતિબંધો લાદવામાં…

Read More

અમેરિકાના ટેરિફથી ભારતને દર વર્ષે થશે આટલો નુકશાન

 ટેરિફ:  ટ્રમ્પ અને મોદી વચ્ચેની મિત્રતા દુનિયાના કોઈ પણ દેશથી છુપાયેલી નથી. જ્યારે ટ્રમ્પે ફરીથી સત્તા સંભાળી, ત્યારે ફક્ત દેશ જ નહીં પરંતુ દુનિયાના દરેક વ્યક્તિને લાગ્યું કે ટ્રમ્પની મદદથી ભારત હવે વિશ્વ અર્થતંત્રમાં એક ચમકતો તારો બનશે અને ચીનનો વિકલ્પ બનશે. પરંતુ કોણ જાણતું હતું કે ભારત પણ અમેરિકન ટેરિફનો મોટો શિકાર બનશે.  ટેરિફ:…

Read More

દુનિયાના કોઈ નેતાએ ભારતને ઓપરેશન રોકવા કહ્યું નથી: PM મોદી

મંગળવારે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ખાસ ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જ્યારે આખી દુનિયા ભારતના સ્વ-રક્ષાના અધિકારને ટેકો આપે છે, ત્યારે કોંગ્રેસ બહાદુર સૈનિકોની બહાદુરીને ટેકો આપતી નથી. વડા પ્રધાને કહ્યું કે વિશ્વના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું નથી….

Read More

8મું પગાર પંચ: ક્યારે લાગુ થશે, પગારમાં કેટલો થયો વધારો? જાણો રિર્પોટમાં થયો ખુલાસો

8મું પગાર પંચ:  કેન્દ્ર સરકારના લગભગ 33 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, 8મું પગાર પંચ 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે, જેની અસરથી કર્મચારીઓના પગારમાં 30-34%નો વધારો થવાની શક્યતા છે. 8મું પગાર પંચ: કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના…

Read More

અંબાલાલ પટેલે કરી ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ…

Read More

પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ઉરી-પુલવામા અને પહેલગામ હુમલામાં ગૃહમંત્રીએ જવાબદારી શા માટે ન લીધી?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર સુરક્ષા નિષ્ફળતાનો આરોપ લગાવી જવાબદારી ન લેવાનો આક્ષેપ કર્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “શું સેના પ્રમુખે, શું ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું?…

Read More

સુપ્રીમ કોર્ટ બિહારના SIR મામલે 12 ઓગસ્ટે સુનાવણી કરશે

 બિહાર SIR: સુપ્રીમ કોર્ટે મંગળવારે બિહારમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી, અને કહ્યું હતું કે આ મુદ્દાની સુનાવણી 12 અને 13 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા અરજદારોને 8 ઓગસ્ટ સુધીમાં તેમની લેખિત દલીલો દાખલ…

Read More