Reliance Industries

શેરના ભાવમાં ઘટાડો થતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આટલા હજાર કરોડનો થયો નુકસાન, જાણો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) ના શેરમાં 3.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે લાખો રોકાણકારોને મોટું નુકસાન થયું છે. કંપનીના વેલ્યુએશનમાં અચાનક 73 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો. નિષ્ણાતો માને છે કે ત્રિમાસિક પરિણામો અપેક્ષા મુજબ ન આવવાને કારણે દેશની સૌથી મોટી કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો…

Read More
મોદી સરકાર 3.0

આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ, ખેડૂત, મહિલા,સહિત નોકરિયાત વર્ગ માટે હશે ખાસ પેકેજ?

મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ ( budget 2024 )  આજે સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ મંગળવારે સંપૂર્ણ બજેટ( budget 2024  )રજૂ કરવા જઈ રહ્યા છે. મોદી 3.0નું આ પ્રથમ બજેટ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત સાતમું…

Read More
ELECTRIC CYCLE

ભારતમાં આ 3 ELECTRIC CYCLE છે ટોચ પર,જાણો તેના વિશે

 આજની ભાગદોડ જિંદગીમાં ઇલેકટ્રીક સાઇકલ નું (  ELECTRIC CYCLE) ચલણ વધ્યું છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે, ઘણા લોકો તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે ફરીથી સાયકલ ખરીદવા લાગ્યા છે જે તમને બંનેમાં આરામદાયક અનુભવ આપે છે ઑફ-રોડ અને ઑન-રોડ મુસાફરી. અને સાયકલિંગ એ શ્રેષ્ઠ કસરતોમાંની એક છે.જો તમે ઈ-બાઈક એટલે કે ઈલેક્ટ્રિક સાઈકલ ખરીદવાનું…

Read More
સુરત વરસાદ

સુરતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર માઠી અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

સુરત જિલ્લામાં (સુરત વરસાદ) ભારે  વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે. જિલ્લાના પલસાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ થીજળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે..બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા અને હાઇવે પર આવવા 3થી…

Read More
કલ્યાણપુર

દેવભૂમી દ્વારકામાં મેઘરાજાનું તાંડવ, કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ,બે કલાકમાં પાંચ ઇંચ ખાબક્યો

  ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે મેઘરાજાનું મેઘ તાંડવ કલ્યાણપુર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે.  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં…

Read More

કાવડ યાત્રા રૂટ પર નેમ પ્લેટ લગાવવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,ત્રણ રાજ્યોને ફાળવી નોટિસ

કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો છે જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ તેમના નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર ખોરાકનો…

Read More

જો બિડેન અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે!

જો બિડેને યુએસ રાષ્ટ્પતિની ચૂંટણીની રેસમાંથી હટી જવાનો મોટો નિર્ણય લીધો છે.  બિડેને સોશિયલ મીડિયા પર અમેરિકનો માટે સંદેશ જારી કરીને આની જાહેરાત કરી છે. ટ્રમ્પ સામેની ચર્ચામાં હાર્યા બાદ અને ચર્ચા દરમિયાન સૂતા હોવાના વાયરલ થયેલા વીડિયો બાદ બિડેનની ખૂબ ટીકા થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણા ડેમોક્રેટિક ધારાશાસ્ત્રીઓએ પણ બિડેનને રાષ્ટ્રપતિની…

Read More

જો તમારો ફોન ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો ડિલીટ,નહીંતર થઇ જશો કંગાળ

આજકાલ લોકો ( UPI ID )ઓનલાઈન પેમેન્ટ કરવા લાગ્યા છે, રોકડ લઈ જવાનું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મોટા ભાગના પૈસા બેંકમાં જ રહે છે. પણ જો ફોન ચોરાઈ જાય તો? ચોર બધા પૈસા લઈ જશે અને તમે કંગાળ થઈ શકો છો. તો તમે આ મુશ્કેલીથી બચી શકો છો. આ પહેલા તમારે…

Read More

વિશ્વનો સૌથી ખતરનાક સીરીયલ કિલર, 42 મહિલાઓની હત્યા સહિત કર્યા અનેક કારનામા

કેન્યામાં વિશ્વના સૌથી ખતરનાક (સીરીયલ કિલર ) હત્યારાએ એક, બે નહીં પરંતુ 42 મહિલાઓની એક પછી એક હત્યા કરી. 42મી મહિલાની હત્યા કર્યા બાદ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે તેણે 2022થી અત્યાર સુધીમાં 42 મહિલાઓની હત્યા કર્યાની કબૂલાત કરી તો કેન્યા પોલીસ પણ ચોંકી ગઈ. સીરિયલ કિલરની આ ભયાનક કબૂલાત બાદ પોલીસે 9…

Read More
ગૌશાળા

મધ્યપ્રદેશની ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાય અને વાછરડા મળી આવતા ખળભળાટ

મધ્યપ્રદેશના પન્નામાંથી  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાયો અને વાછરડાં મળી આવતાં અહીં ખળભળાટ મચી ગયો છે. તેમના મૃતદેહ ખુલ્લામાં પડેલા મળી આવ્યા હતા, જેને કૂતરા અને પક્ષીઓ ખાઈ ગયા હતા. આ મામલાએ રાજકીય રંગ પણ લીધો છે અને કોંગ્રેસે આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. ગાયોના મોત પર…

Read More