બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને ભારે હોબાળો, ફરી હિન્દુઓ પર હુમલા,અનેક ઘાયલ

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ બાદ સ્થિતિ વણસી રહી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિન્દુ સમુદાયના 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઢાકાના…

Read More

કેનેડામાં ઇમિગ્રેશન બેકલોગ વધતા હવે ભારતીયો માટે મુશ્કેલી, સ્ટડી પરમિટ અને વર્ક વિઝા માટે સમય લાગશે!

કેનેડામાં ઇમિગ્રેશન-    કેનેડા લાંબા સમય થી ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સ માટે સૌથી શ્રેષ્ઠ દેશ માનવામાં આવે  છે. તે મુખ્ય કારણ છે કે કેનેડા કે યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન મળે છે. એ રીતે ભારતીયો પણ સરળતાથી કૅનેડામાં નોકરી મેળવશે. જો કે, ભારત સાથે રાજનૈતિક બદલાવ પછી તસવીરો સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. ભારત-કનાડા ટેંશનની…

Read More

આ શહેરમાં બે મહિના સુધી નહીં નીકળે સૂર્ય, જાણો કારણ

 સૂર્ય – શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી આસપાસ બે મહિના સુધી સૂર્ય ન ચમકે તો શું થશે? તમે તમારા રોજિંદા કાર્યો કેવી રીતે પૂર્ણ કરશો? સૂર્યપ્રકાશ વિના જીવન કેવું હશે, તે પણ કડકડતી શિયાળામાં? તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે કે આખા બે મહિના સુધી સૂર્યોદય ના થાય.પરંતુ એ…

Read More

લંડનમાં અમેરિકન એમ્બેસીની બહાર જોરદાર વિસ્ફોટ, પોલીસે કરી નાકાબંધી

લંડનમાં અમેરિકન એમ્બેસીની બહાર જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. મેટ્રોપોલિટન પોલીસે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. પોલીસનું કહેવું છે કે સેન્ટ્રલ લંડનમાં યુએસ એમ્બેસી પાસે જોરદાર ધડાકો સંભળાયો હતો.અધિકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર નિવેદન જારી કર્યું છે. મેટ્રોપોલિટન પોલીસે લખ્યું અમે નાઈન એલ્મ્સમાં યુએસ એમ્બેસીની નજીકમાં બનેલી ઘટના…

Read More

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ બસ પર કર્યો ગોળીબાર, 50 લોકોના મોત

ખૈબર પખ્તુનખ્વામાં –  ગુરુવારે, આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ત્રણ ટ્રેનો પર હુમલો કર્યો . આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વામાં  કુર્રમ જિલ્લામાં આ હુમલો કર્યો હતો. કુર્રમ…

Read More
નેતન્યાહુ

ઇઝરાયેલના PM નેતન્યાહુની ધરપકડ થશે! ICCએ વોરંટ જારી કર્યું

7 ઓક્ટોબર, 2023થી ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓ ચાલુ છે. આ હુમલામાં ઓછામાં ઓછા 43 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. આ સાથે ઈઝરાયેલ પર ગાઝામાં નરસંહારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. જે સાબિત…

Read More
કેન્યાએ

કેન્યાએ અદાણી ગ્રૂપની એનર્જી ડીલ કેમ રદ કરી? જાણો

કેન્યાએ ભારતના અદાણી જૂથ સાથે કરોડો ડોલરના એરપોર્ટ વિસ્તરણ અને ઉર્જા સોદા રદ કર્યા છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ આજે ​​એટલે કે 21 નવેમ્બરે આની જાહેરાત કરી છે. રૂટોએ જણાવ્યું હતું કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણી સામે યુએસએ લાંચ અને છેતરપિંડીના આરોપો દાખલ કર્યા પછી અદાણી જૂથ સાથેના આ સોદાઓને રદ કરવાનો…

Read More

રશિયાએ પલટવાર કરતા યુક્રેનના ડિનિપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી કર્યો હુમલો

 યુક્રેનના ડિનિપ્રો શહેર –   અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. અમેરિકાની પરવાનગી મળ્યા બાદ યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. રશિયાએ હવે આ હુમલાનો જવાબ આપ્યો છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેના શહેર ડીનીપ્રો પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે. અમેરિકાની મોટી ભૂમિકા…

Read More

કેનેડિયન મીડિયા રિપોર્ટ પર બબાલ, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ!

PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ –   ભારત સરકારે બુધવારે (20 નવેમ્બર) કેનેડિયન અખબારના અહેવાલને નકારી કાઢ્યો હતો. આ રિપોર્ટમાં પીએમ મોદી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અખબારે દાવો કર્યો છે કે પીએમ મોદી કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કાવતરાથી વાકેફ હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આવા મીડિયા અહેવાલો હાસ્યાસ્પદ છે….

Read More

યુક્રેનના બેલેસ્ટિક મિસાઇલ હુમલાથી પુતિન ગુસ્સામાં, પરમાણુ હુમલાના સુધારાને મંજૂરી!

યુક્રેનના બેલેસ્ટિક મિસાઇલ હુમલા –   રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે 1000 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી યુદ્ધ અટકવાના કોઈ સંકેત નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે કહ્યું કે, લગભગ ત્રણ વર્ષ પહેલા રશિયા દ્વારા શરૂ કરાયેલ યુદ્ધમાં કોણ જીતશે તે નક્કી કરવા માટે આગામી વર્ષ 2025 નિર્ણાયક હશે. યુક્રેને યુએસ…

Read More