Ahmedabad Fire

Ahmedabad Fire : અમદાવાદના જીવરાજ પાર્કમાં બ્લાસ્ટ સાથે લાગેલી આગે મચાવી દહેશત 

Ahmedabad Fire :  અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધું હતું. અહીં જીયાનદા સોસાયટી નજીક આવેલા રહેણાંક મકાનમાં બનેલા ACના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ એક પછી એક ગજબના ધડાકાઓ થવા લાગ્યા, જેના કારણે આખા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ધડાકા અને આગથી હચમચાયું…

Read More

Health News: વાળ કે ત્વચા સારી નથી, આ 4 વસ્તુઓ તમારી સુંદરતા વધારશે

Health News: જો તમારા વાળ કાળા, જાડા, રેશમી અને ચમકદાર નથી અને તમારી ત્વચા સાફ નથી, તો તમારા ચહેરા પર અલગ અલગ વસ્તુઓ લગાવવાને બદલે, અમે જણાવેલી 5 વસ્તુઓને તમારી રોજિંદા જીવનશૈલીમાં સામેલ કરવી વધુ સારું રહેશે. પછી તમારો ચહેરો અને વાળ બંને એટલા સુંદર થઈ જશે કે બીજું કંઈ કરવાની જરૂર રહેશે નહીં. આજકાલ…

Read More

SUV : 6 લાખ રૂપિયાની આ SUV વેચાણમાં નંબર 1 બની, ક્રેટા અને બ્રેઝાને પાછળ છોડી દીધી

SUV : હાલમાં, દેશમાં SUV સેગમેન્ટમાં ઘણા મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે. ટાટા પંચ આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતું વાહન બની ગયું છે. વેચાણની દ્રષ્ટિએ, તેણે હ્યુન્ડાઇ અને મારુતિની બે લોકપ્રિય SUV ને પાછળ છોડી દીધી છે. ભારતમાં એન્ટ્રી લેવલની SUV થી લઈને મધ્યમ કદની SUV ની માંગ જોવા મળી રહી છે. ભારતમાં ટોચની 5…

Read More
health tips

health tips: શું તમે પણ ખોટી રીતે ફણગાવેલા કઠોળ ખાઓ છો? આ ટિપ્સ અનુસરો

health tips: જો તમે ફિટ રહેવા માટે તમારા આહારમાં હળદર અને ફણગાવેલા કઠોળનો પણ સમાવેશ કરો છો, તો તેને યોગ્ય રીતે ખાવું મહત્વપૂર્ણ છે. તે જ સમયે, કેટલાક લોકો તેને ખાતી વખતે ઘણી ભૂલો કરે છે, જે શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે તેને ખાવાની સાચી રીત કઈ છે? મોટાભાગના લોકો ફિટ…

Read More

BJP Foundation Day : આજે ભાજપનો 45મો સ્થાપના દિવસ: રાજ્યભરમાં ઉજવણીનો જોશ

BJP Foundation Day : ભારતીય જનતા પાર્ટીનો આજે 45મો સ્થાપના દિવસ છે. વર્ષ 1980માં ભારતીય રાજકારણમાં પ્રારંભ કરનાર આ પક્ષ આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીપક્ષ તરીકે ઉભર્યું છે. પાર્ટીના સ્થાપના દિવસને લઈને સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રાજકોટમાં મનસુખ માંડવીયાએ ફરકાવ્યો ઝંડો રાજકોટ શહેરમાં ભાજપના કાર્યકરો સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ…

Read More

Fake Allotment Letters : ચાંદલોડિયામાં PM આવાસ કૌભાંડ: 21 મકાન નકલી પત્રથી ફાળવાયા

Fake Allotment Letters : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં બે આરોપીઓએ નકલી એલોટમેન્ટ લેટરો તૈયાર કરી, લોકોને 50-50 હજાર રૂપિયા લઈને મકાનો ફાળવી આપ્યાં હતા. સમગ્ર બનાવ બહાર આવતા AMC દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે. નકલી પત્રોથી મકાનની…

Read More
Gujarat Child and Maternal Health

Gujarat Child and Maternal Health : ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ, શિશુ મૃત્યુ દરમાં 57.41%નો ઐતિહાસિક ઘટાડો

Gujarat Child and Maternal Health : વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ “સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય” મુજબ ગુજરાતે માતા અને બાળકના આરોગ્ય ક્ષેત્રે દેશભરમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. રાજ્યમાં શિશુ મૃત્યુ દરમાં 57.40%નો તથા માતૃત્વ મૃત્યુ દરમાં 50%નો ઘટાડો નોંધાયો છે, જે રાજ્યના આરોગ્ય વ્યવસ્થામાં કરવામાં આવેલા સુધારાઓનું દ્રષ્ટાંત છે. માતૃત્વને બનાવ્યું વધુ સુરક્ષિત…

Read More

E-Detection Portal Gujarat : ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો માટે કડક કાર્યવાહી: હવે ટોલ પ્લાઝા પરથી સીધો મેમો થશે જનરેટ

E-Detection Portal Gujarat: ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો માટે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. હવે રાજ્યભરના તમામ ટોલ પ્લાઝા પર નવી ટેકનોલોજી હેઠળ ‘ઈ-ડિટેક્શન પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ટોલ પરથી પસાર થતા દરેક વાહનનો ડેટા સ્કેન કરશે અને જો કોઈ દસ્તાવેજ સમયમર્યાદા પામેલો હશે, તો મેમો તરત જનરેટ થશે. નિયમોના ઉલ્લંઘન પર…

Read More
Ram Navami

Ram Navami : પ્રેમ દરવાજાથી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન: અમદાવાદમાં રામનવમીની અનોખી ઉજવણી

Ram Navami : અયોધ્યાના રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામનવમીનું મહાપ્રભાત ઉજવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના હ્રદય સમાન અમદાવાદમાં રામભક્તિના મહાસાગર જેવા ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. શહેરના પ્રાચીન સરયૂ મંદિર, પ્રેમ દરવાજા પાસેથી રથયાત્રાએ શાનદાર શરૂઆત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંકલનથી આયોજિત આ યાત્રા અમદાવાદના દરીયાપુર, શાહપુર સહિત 7 કિલોમીટર…

Read More

રામ નવમી પર અયોધ્યામાં શ્રી રામ લલ્લાનો મહાભિષેક ક્યારે થશે?

અયોધ્યામાં રામ નવમીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દેશ-વિદેશથી આવનારા લાખો ભક્તોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી અને ડ્રોન દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ મહાનિરીક્ષક (IG) પ્રવીણ કુમારે કહ્યું કે અયોધ્યામાં રામ નવમીની સુરક્ષાની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક મહત્વના સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવ્યા…

Read More