Headlines
Illegal building in Juhapura

સરખેજમાં હાદિનગરના પરિવારોને અલ્ટીમેટમ, મકાનો તોડિ પાડવાનો કરાયો હુકમ!

જુહાપુરા -સરખેજ અંબર ટાવરની સામે ટીપી 85 રોડ ની આગળ કેનાલ રોડ પાસે ગુલુ મસ્તાન દરગાહની બાજુમાં હાદિનગર સોસાયટીમાં રહેતા પરિવારને મામલતદાર તરફથી નોટિસ ફાળવામાં આવી છે. સાત દિવસમાં મકાન ખાલી કરવાનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સીટી મામલતદાર વેજલપુર તરફથી નોટિસ આપવામાં આવી છે.   નોંધનીય છે કે હાદિનગરમાં રહેતા પરિવારો પર હવે ડિમોલેશનની તલવાર…

Read More

family died in Srinagar : શ્રીનગરમાં એક જ પરિવારના 5 લોકોના આ કારણથી થયા મોત,જાણો કારણ

family died in Srinagar – જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. 5 જાન્યુઆરીએ શ્રીનગરના પાંડરેથાન વિસ્તારમાં એક પરિવારના 5 લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી ઘટના શ્રીનગરના પંદ્રાથન વિસ્તારમાં બની હતી, જ્યાં ગૂંગળામણને કારણે પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકોનું દુઃખદ મૃત્યુ થયું હતું. આવો જાણીએ આ ઘટના વિશે…

Read More

WTC ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે? ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબી મુકાબલો થશે

WTC Final- સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. WTC ફાઇનલમાં કાંગારૂ ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પેટ કમિન્સની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 3-1થી શ્રેણી જીતી હતી. ગત વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી WTC ટાઈટલ કબજે કર્યું હતું….

Read More
Atomic bomb in Nagasaki

જાપાનના નાગાસાકીમાં પરમાણુ બોમ્બમાં બચી ગયેલા શિગેમી ફુકાહોરીનું 93 વર્ષે નિધન

Atomic bomb in Nagasaki – જાપાનના નાગાસાકીમાં 1945ના અણુ બોમ્બ હુમલામાં બાલ બાલ બચી ગયેલા શિગેમી ફુકાહોરીનું  નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. શિગેમી ફુકાહોરીએ પણ પરમાણુ શસ્ત્રો સામે ઝુંબેશ ચલાવી હતી. ઉરાકામી કેથોલિક ચર્ચે રવિવારે જણાવ્યું હતું કે ફુકોહોરીનું 3 જાન્યુઆરીએ દક્ષિણ પશ્ચિમ જાપાનની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. ગયા વર્ષના છેલ્લા દિવસ…

Read More
Businessman Karshan Patel

ગુજરાતમાં પાટીદાર આંદોલન પર ઉદ્યોગપતિ કરશન પટેલે આપ્યું મોટું નિવેદન,આંદોલનકારીઓએ રાજકિય રોટલા શેક્યા

Businessman Karshan Patel- ગુજરાતના ઉદ્યોગપતિ કરશન પટેલે રાજ્યમાં 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. પાટીદાર આંદોલનને વખોડતા તેમણે આ આંદોલનને નિષ્ફળ ગણાવ્યું હતું.પાટણના એક સામાજિક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું, “પાટીદાર આંદોલનથી સમાજને કશું ખાસ પ્રાપ્તિ નહોતી. આ અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા છે. એમાંથી જે આગેવાનો…

Read More
fake CMO officer

fake CMO officer : ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો

fake CMO officer : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી સરકારી કચેરીઓ, નકલી વકીલ, નકલી ટોલનાકૂ, નકલી પોલીસ, નકલી આર્મીમેન, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, અને નકલી પીએમઓ અધિકારીઓને પકડવામાં આવ્યા છે. આ વિપરીત ઘટનાઓમાં, રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી, જ્યારે સીએમનો નકલી અધિકારી ઝડપાયો છે. fake CMO officer: પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાતમાં સીએમઓના નકલી અધિકારી…

Read More
Saraswati Sadhana Cycle sahay yojna

Saraswati Sadhana Cycle sahay yojna : રાજ્યમાં હજારો સાયકલ ભંગારમાં અને સરકારે નવી ખરીદી માટે ટેન્ડર કર્યું જાહેર

Saraswati Sadhana Cycle sahay yojna :રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સહાયરૂપે આપવામાં આવતી હજારો સાયકલો આજે અણધડ વહીવટના કારણે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.હજારો  સાયકલો નો ઉપયોગ થવાને બદલે હવે ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈને બગડી ગઇ છે. પડી રહેલી સાયકલના સ્ટોકનો ધ્યાન સરકારે આપ્યો નથી પરતું હવે સાયકલ ખરીદવાનો ટેન્ડર બહાર પાડ્યો…

Read More
Mobile ban in schools

રાજ્ય સરકાર શાળામાં મોબાઇલના વપરાશ પર મૂકી શકે છે પ્રતિબંધ? જાણો કારણ

Mobile ban in schools -ડાયમંડ નગરી સુરતમાં એક શોકજનક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો, જેને કારણે ગુસ્સામાં આવી દીકરીએ આપઘાત કર્યો હતો.આ ઘટનાથી પરિવારના સભ્યો અને તેમના નજીકના લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. 14 વર્ષીય દીકરીના આ નિરાશાજનક નિર્ણયથી તેના…

Read More
india First Water Metro Boat

india First Water Metro Boat: ભારતની પહેલી ટ્રેન જે પાણીમાં પણ ચાલે છે! જાણો

india First Water Metro Boat :  મેટ્રો વિશે આપણે બધાએ સાંભળ્યું હશે અને કોઈને કોઈ સમયે તેમાં મુસાફરી કરી હશે, પરંતુ આજે અમે તમને ભારતની પહેલી વોટર મેટ્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કેરળમાં ચાલી રહી છે. મેટ્રો એ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની જીવાદોરી બની ગઈ છે. મેટ્રો દિલ્હી સહિત ઘણા મોટા શહેરોમાં તેની સેવાઓ પૂરી…

Read More

BCCIના નવા સચિવ દેવજીત સૈકિયા બનશે,ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

BCCI નવા સચિવ 2025-  દેવજીત સૈકિયાએ શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ પદ માટે નામાંકન દાખલ કર્યું, જેની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી, સાંજે 4 વાગ્યા સુધી હતી. અન્ય કોઈ ઉમેદવારે સૈકિયા સામે અરજી ન કરતાં, જય શાહના સ્થાને દેવજીત સૈકિયા BCCI ના નવા સચિવ બનવા માટે લગભગ નિશ્ચિત છે. BCCI નવા સચિવ 2025- …

Read More