ખેડૂતોને 0% વ્યાજે લોન

ગુજરાતમાં આ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે, પ્રક્રિયા પણ સરળ!

ખેડૂતોને 0% વ્યાજે લોન- સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોના વિકાસ માટે મોટી જાહેરાત કરી છે. બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી કે ખેડૂતોને હવે 0% વ્યાજે લોન મળી રહેશે. આ યોજના હેઠળ બેંક 200 કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપશે. ખાસ કરીને એક એકર માટે 10,000 રૂપિયાની લોન અને વધુમાં વધુ 5 એકર માટે 50,000 રૂપિયા…

Read More

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની લગ્નની પહેલી તસવીર સામે આવી

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા એ 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્ન કર્યા છે. પરિવાર અને મિત્રો વચ્ચે અન્નપૂર્ણા સ્ટુડિયોમાં પરંપરાગત રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થયા . શોભિતાએ પરંપરાગત સાડી પહેરી હતી, જ્યારે ચૈતન્યએ તેના દાદાના પંચા પહેર્યા હતા.નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા આખરે આજે 4 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા. હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં ધાર્મિક વિધિઓ અનુસાર તેમના લગ્ન…

Read More

સલમાન ખાનના શૂટિંગ સ્થળે સંદિગ્ધ શખ્સ પહોંચ્યો, પુછપરછમાં બિશ્નોઇની આપી ધમકી!

સલમાન ખાનના શૂટિંગ સ્થળે –      બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાનની શૂટિંગ સાઇટમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હતો. સલમાનની સુરક્ષામાં થયેલા ભંગને કારણે સેટ પર હોબાળો મચી ગયો હતો. શંકા જતાં વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું, ‘હું બિશ્નોઈને  કહું…?’ આ પછી વ્યક્તિને કસ્ટડીમાં…

Read More

આ દુર્લભ RH નલ બલ્ડ ગ્રુપ વિશે જાણો, વિશ્વમાં માંડ 45 લોકો પાસે છે આ બ્લડ!

RH નલ –   સામાન્ય રીતે એક સામાન્ય માણસ 8 પ્રકારના બ્લડ ગ્રુપ વિશે જાણે છે, જેમાં નેગેટિવ બ્લડ ગ્રુપની સાથે A, B, AB અને O પોઝિટિવનો સમાવેશ થાય છે. પરંતુ આ સિવાય બીજું બ્લડ ગ્રુપ છે, જેને RH નલ બ્લડ ગ્રુપના નામથી ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે આ બ્લડ ગ્રુપની શોધ ક્યારે થઈ અને…

Read More

ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો

મેન્સ જુનિયર એશિયા કપ 2024 હોકીની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ હતી. ઓમાનના મસ્કતમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી અને પોતાનું ટાઈટલ બચાવવામાં પણ સફળતા મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું જોરદાર રહ્યું હતું. આખી ટુર્નામેન્ટમાં તે એક પણ મેચ હાર્યો નથી. બીજા ગ્રુપમાં પાકિસ્તાન તેની તમામ…

Read More

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મુસ્લિમ બનવા જઈ રહ્યો છે! ધર્મ પરિવર્તન પર સાથી ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાં સામેલ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરેબિયાની અલ નાસર ફૂટબોલ ક્લબ માટે રમે છે. તેણે વર્ષ 2022માં આ ટીમ સાથે કરાર કર્યો હતો. આ ક્લબમાં રોનાલ્ડો સાથે રમતા ગોલકીપર વાલીદ અબ્દુલ્લાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાલીદ અબ્દુલ્લાએ રોનાલ્ડોના ઈસ્લામ અંગીકાર કરવાની શક્યતાનો સંકેત આપ્યો છે. શું…

Read More

ખજૂર ખાવાથી થશે અદભૂત ફાયદા,અનેક બિમારીઓથી દૂર રાખશે!

આપણા કુદરતી સ્વરૂપમાં ઉપલબ્ધ ખજૂર એક એવું સુપરફૂડ છે, જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામિન C, વિટામિન B1, વિટામિન B2, Niacin અને વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો મળી આવે છે, જે આપણને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે.ખજૂર એક ફાયદાકારક છે. ઠંડકની અસર અને…

Read More
દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રની કમાન સોંપાઇ દેવેન્દ્ર ફડણવીસને, આજે સરકાર બનાવવાનો કરશે દાવો!

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ભાજપ કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ધારાસભ્યોની બેઠકમાં લાવવામાં આવશે. સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટીલ બંને દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકશે….

Read More

ભૂપેન્દ્રસિંહ ઝાલાના ના કૌભાંડમાં આ ક્રિકેટરોના પૈસા પણ ફસાયા,જાણો

ગુજરાતના મહાકૌભાંડથી સંકળાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ના કેસમાં હવે નવી નવી માહિતી સામે આવી રહી છે છે. સુત્રોથી મળેલી માહિતી અનુસાર, BZ ગ્રુપમાં માત્ર નાણાંકીય રોકાણકારો જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટરો પણ આવી ચૂક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રના અનેક જાણીતા ક્રિકેટરોએ પણ આ મહાઠગની કૌભાંડમાં પૈસા રોક્યા હતા. ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના કેસની તપાસ ધમધમાટ ચાલી રહી…

Read More
રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા

રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા માટે DMએ 4 જિલ્લાના પોલીસ વડાને લખ્યો પત્ર!

રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા –    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સંભલ જવાની જાહેરાત કરી છે. આને ધ્યાનમાં રાખીને, જિલ્લા પ્રશાસને ગાઝિયાબાદ અને સંભલ વચ્ચેના NCRના ચાર જિલ્લાઓને પત્ર લખીને રાહુલ ગાંધીને તેમના સ્થાન પર જ રોકવાની વિનંતી કરવામાં આવી છે. સંભલના ડીએમ રાજેન્દ્ર પેન્સિયા દ્વારા NCR જિલ્લા ગાઝિયાબાદ અને નોઈડા તેમજ બુલંદશહર…

Read More