અશાંત ધારો

ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે

ગુજરાતના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. હા અશાંત ધારો અમદાવાદન વિરમગામે લગાવવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને…

Read More

‘ગદર 2’ના દિગ્દર્શકની અનિલ શર્માની નવી ફિલ્મ વનવાસ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ

નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ વનવાસ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં પરિવારની ભાવનાત્મક વાર્તા આજના સંદર્ભ મુજબ બતાવવામાં આવી છે. આ ફિલ્મ 20મી ડિસેમ્બરે રિલીઝ થશે. બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2ના દિગ્દર્શક અનિલ શર્માની આગામી ફિલ્મનું નામ છે ‘વનવાસ’. તેના ટ્રેલરની લાંબી રાહ હતી જે હવે પૂરી થઈ ગઈ છે. વનવાસ ફિલ્મનું…

Read More

આ યોજના હેઠળ મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય, આત્મનિર્ભર બનવાની અમૂલ્ય તક!

મહિલાઓને મળશે 2 લાખ  રૂપિયાની સહાય  ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોને વધુ સવલતો અને સહાય પ્રદાન કરવા સતત કાર્યરત છે. આ જ દિશામાં મહિલા અને બાળ વિકાસ કાર્યાલય, બનાસકાંઠા દ્વારા મહિલાઓ માટે “મહિલા સ્વાવલંબન યોજના” અંતર્ગત સવલતો આપવામાં આવે છે. આ યોજના મહિલાઓને તેમના કૌશલ્ય પર આધારિત સ્વરોજગારી માટે બેંક લોન સહાય પ્રદાન કરે છે. 307…

Read More

સીતાફળ છે આ 4 રોગો માટે રામબાણ ઇલાજ,સ્વાસ્થય માટે છે ફાયદાકારક

સીતાફળ –   તમારા આહારમાં કોઈપણ ફળનો સમાવેશ કરવો તમારા શરીર માટે ફાયદાકારક છે. ફળોમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે તમને ઘણી બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. એવું જ એક ફળ છે સીતાફળ જે ચેરીમોયા, કસ્ટર્ડ એપલ, કસ્ટર્ડ સુગર એપલ, સીતાફળ વગેરે જેવા અનેક નામોથી ઓળખાય છે. સીતાફળ માં હાજર વિટામિન સી,…

Read More
પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર

પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર સ્વાસ્થ્ય માટે જોખમી, સરકારે હાઇ રિસ્ક કેટેગરીમાં સામેલ કર્યું

તમે ટ્રેન, બસમાં મુસાફરી કરતી વખતે જે મિનરલ વોટર અથવા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો ઉપયોગ કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે. એક મોટા પગલામાં, કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) એ સોમવારે પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને ‘હાઈ રિસ્ક ફૂડ આઈટમ્સ કેટેગરીમાં’ સામેલ કર્યા છે. હવે તેમનું ફરજિયાત નિરીક્ષણ…

Read More

ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગ મચતા 56 લોકોના મોત,જુઓ વીડિયો

ફૂટબોલના મેદાનમાંથી એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. આફ્રિકન દેશ સાઉથ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં ડઝનબંધ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, દક્ષિણ ગિનીના બીજા સૌથી મોટા શહેર Njerakore માં રમાઈ રહેલી ફૂટબોલ ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન બંને ટીમોના પ્રશંસકો વચ્ચે ભયંકર મુકાબલો થયો હતો, જેના કારણે સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી. આ અથડામણ…

Read More

હવે ‘Uber’ સાથે બુક કરો બોટ, આ રાજ્યમાં સેવા કરવામાં આવી લોન્ચ

Uber એપ આધારિત કેબ સેવા છે. જો તમારે કાર, ઓટો કે બાઇક દ્વારા ક્યાંક જવું હોય તો તમે મોબાઈલ દ્વારા બુક કરાવો. હવે ઉબેરે જમ્મુ અને કાશ્મીરમાં શિકારા (એક પ્રકારની બોટ) ઓનલાઈન બુક કરવાની સુવિધા આપી છે. ઉબેરે જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવરમાં ઓનલાઈન બોટ બુક કરવાની સુવિધા પૂરી પાડી છે. ઘણીવાર લોકો જ્યારે જમ્મુ…

Read More

PM મોદીએ જોઈ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ, વિક્રાંત મેસીએ જાણો શું કહ્યું….!

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા અને ફિલ્મ જોઈ હતી. સંસદમાં ફિલ્મના સ્ક્રિનિંગમાં ફિલ્મના કલાકારો પણ તેમની સાથે…

Read More

ગુજરાતમાં હવે મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક અલ્પાહાર,સરકારે લીધો મોટો નિર્ણય

 પૌષ્ટિક અલ્પાહાર-  ગુજરાત રાજ્ય સરકારે એ એવો મોટો નિર્ણય લીધો છે જે રાજ્યના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અગત્યનો બની શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમલમાં લાવેલી “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” હેઠળ હવે સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક અલ્પાહાર પણ મળશે. ગુજરાત…

Read More

સુરત ભાજપ મહિલા નેતાએ આપઘાત પહેલા કોર્પોરેટરને છેલ્લો ફોન કર્યો હતો!

સુરત ભાજપ મહિલા નેતા દીપિકા પટેલના આપઘાતનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના 1 ડિસેમ્બર 2024ના રોજ સુરતના ભીમરાડ ગામમાં બની હતી, જ્યાં દીપિકા પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. તેની મોતની આગવી વાત એ છે કે, આ ઘટના પાછળ અનેક સવાલો ઊભા થયા છે, જેમાં પરિવાર, પોલીસ અને કોર્પોરેટર ચિરાગ…

Read More