બોટાદમાં વરસાદનો કહેર,કાર તણાતા બે લોકોના મોત,4 બચાવાયા

બોટાદમાં વરસાદનો કહેર:  ગુજરાતમાં ચોમાસાની આફતે ભારે તબાહી મચાવી છે. તાજેતરના વડોદરા જિલ્લાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે બોટાદ જિલ્લાના ગોધાવટા ગામ નજીક વરસાદને કારણે થયેલા અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક કાર પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મોત…

Read More

ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો! DEOએ 11 શિક્ષકોને કર્યા ઘરભેગા

ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો: અમદાવાદ ગ્રામ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ આપતા શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવાની ફરિયાદોને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ગ્રામ્યએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે DEOએ અનેક શાળાઓને નોટિસ ફટકારી હતી, જેના પરિણામે શાળા સંચાલકોએ 11 શિક્ષકોને તાત્કાલિક ઘરભેગા કર્યા છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે ચર્ચા…

Read More

Warning Board: ભારતના આરોગ્ય મંત્રાલયનો મોટો નિર્ણય,સમોસા-જલેબીમાં તેલ-ખાંડના વપરાશની માહિતી લખવી પડશે

Warning Board:  ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે દેશભરની કેન્દ્રીય સંસ્થાઓને એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે, જેમાં ‘તેલ અને ખાંડ બોર્ડ’ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બોર્ડ પર સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે કે સમોસા, જલેબી, લાડુ, વડાપાંવ અને પકોડા જેવી ખાદ્ય ચીજોમાં કેટલી ચરબી, ખાંડ અને અન્ય ઘટકોનો ઉપયોગ થયો છે. આ પગલું જંક ફૂડના સેવનથી…

Read More

ગોવા અને હરિયાણાના રાજ્યપાલ બદલાયા, લદ્દાખના ઉપરાજ્યપાલ બદલાયા

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં નવા રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોમવાર 14 જુલાઈ 2025 ના રોજ જારી કરાયેલી એક અખબારી યાદીમાં આ જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, હરિયાણા અને ગોવાના રાજ્યપાલોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તે જ સમયે, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પદ…

Read More

મહેમદાવાદના નવા વણકરવાસમાં રોગચાળો ફેલાવાની ભીતિ, કાઉન્સીલરો બન્યા મૂક પ્રેક્ષક

મહેમદાવાદના વણકરવાસ: ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં હાલ ચોમેર ખાડા અને ગટરના ગંદા પાણીની સમસ્યાએ રહેવાસીઓનું જનજીવન મુશ્કેલ બનાવ્યું છે. ખાસ કરીને વણકરવાસ વિસ્તારમાં ગટરના પાણી ભરાયેલા હોવાને કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. વરસાદી માહોલમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે, જેના કારણે મલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા રોગચાળા ફેલાવાની ભારે દહેશત ફેલાઈ છે….

Read More

એસટી બસ કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા વીડિયો વાયરલ!

કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા:  ગુજરાતના ખેડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ધુવારણથી નડિયાદ જતી એસટી બસમાં એક દિવ્યાંગ વિદ્યાર્થી સાથે કંડક્ટરે દુર્વ્યવહાર અને મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યાંગ વિદ્યાર્થીને…

Read More

બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીને માર મારીને કરી હત્યા,મૃતદેહ પર કર્યો ડાન્સ

 બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની હત્યા :  બાંગ્લાદેશમાં ફરી અંધાધૂંધી મચી ગઈ છે, ત્યાંની એક ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હુમલાખોરોએ હિન્દુ ઉદ્યોગપતિ લાલચંદ સોહાગને કોંક્રિટ સ્લેબથી જોરદાર માર માર્યો અને મૃત્યુ પામ્યા ત્યાં સુધી માર મારતા રહ્યા. તેમનો જીવ લીધા પછી પણ, હત્યારાઓની ક્રૂરતાની હદ અટકી ન હતી, હુમલાખોરો…

Read More

આ 4 હસ્તીઓ રાજ્યસભામાં જશે, રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને નોમિનેટ કર્યા

રાજ્યસભા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. આમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ એક જાણીતા વકીલ છે રાજ્યસભા: ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ફોજદારી કેસોમાં…

Read More

સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદે મારી બાજી,પ્રથમ સ્થાન મેળવ્યું

સ્વચ્છતા સર્વેક્ષણ: સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં મધ્યપ્રદેશે ફરી એકવાર મોટી સિદ્ધિ મેળવી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪માં ભોપાલ દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતનું  અમદાવાદ પ્રથમ ક્રમે છે અને યુપીનું પાટનગર લખનૌ ત્રીજા ક્રમે છે.અમદાવાદે આ વખતે બાજી મારી છે. સ્વચ્છતા સર્વેક્ષણ: કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪ના પરિણામો શનિવાર, ૧૨ જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા છે. આમાં લખનૌ અને…

Read More

સોનિયા ગાંધીએ 15 જુલાઈએ કોંગ્રેસની બેઠક બોલાવી, ચોમાસુ સત્ર માટે રણનીતિ નક્કી કરાશે

ચોમાસુ સત્ર: કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ચોમાસુ સત્ર માટે પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે 15 જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક તેમના નિવાસસ્થાન 10 જનપથ ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ…

Read More