મેડિસિનમાં નોબેલ પુરસ્કારની જાહેરાત,માઇક્રો આરએનએની શોધ માટે વિક્ટર એમ્બ્રોઝ-ગેરી રુવકુનની પસંદગી

વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત આજે ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્ર માટે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે અમેરિકાના વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. બંનેને માઇક્રો આરએનએની શોધ માટે આ સન્માન આપવામાં આવશે.   મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અગાઉ…

Read More

સરખેજમાં જામિઆ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા બીજો ભવ્ચ સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં સ્થિત જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ સર્વધર્મ  સમાન વિચારધારાથી સમાજમાં સેવાકિય કાર્ય કરે છે, જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્ર્સ્ટ દ્વારા સરખેજના ગાંધી હોલમાં રવિવારે  6-10-2024ના રોજ  બીજો સર્વધર્મ સમૂહ લગ્નમહોત્સવ કોમી એખલાસ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ સર્વધર્મ સમૂહલગ્નમાં 51 હિંદુ-મુસ્લિમ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા જે પૈકી 2 હિંદુ અને 49 મુસ્લિમ નવયુગલોએ…

Read More
ચારધામ

ચારધામના યાત્રિકો સાથે હેલિકોપ્ટરની ટિકિટના નામે લાખોની છેતરપિંડી

ઉત્તરાખંડમાં ચારધામ તીર્થયાત્રીઓ સાથે લાખો રૂપિયાની હેલિકોપ્ટરની ટિકિટની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 2023 અને 2024માં રુદ્રપ્રયાગ, હરિદ્વાર, ઉત્તરકાશી, દેહરાદૂન અને ચમોલી સહિત ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં હેલિકોપ્ટર ટિકિટની છેતરપિંડીના 26 કેસ નોંધાયા છે, એમ પોલીસ મહાનિરીક્ષક (IG), ગઢવાલના કાર્યાલયે એક RTIના જવાબમાં જણાવ્યું હતું.   ચારધામ   ગઢવાલ આઈજી ઓફિસે જણાવ્યું કે 2024માં આમાંથી છ કેસ…

Read More

નરસિમ્હાનંદને પયગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી મામલે મહારાષ્ટ્રમાં બબાલ, ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદને પયગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રમાં બબાલ થઇ હતી. મહારાષ્ટ્રના અમરાવતીમાં ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. એફઆઈઆર નોંધવાની માંગ સાથે પહોંચેલા ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. બળપ્રયોગ કરીને ભીડને કોઈક રીતે કાબૂમાં લેવામાં આવી હતી. પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં નાગપુરી ગેટ…

Read More

ગુજરાતમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ,અરજદારોને પારાવાર મુશ્કેલી

  ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ :  રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે. ગુરુવારે ટેસ્ટ ટ્રેક બંધ રહેવા છતાં, આજ પણ તે ચાલતું નહોતું, અને…

Read More

હવે ગુગલ પર જ મળી જશે આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ ,જાણો માહિતી

આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ   આયુષ્માન ભારત યોજના દેશના લોકોને સાર્વત્રિક સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. હવે આ સ્કીમને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. જેથી કરીને લોકોને આ યોજનાનો લાભ લેતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેમનું કામ સરળ બને, તેથી હવે ગૂગલના સહયોગથી એક સિસ્ટમ તૈયાર કરવામાં…

Read More

ઇરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઇઝરાયેલ પર ફરી હુમલો કરવાની આપી ચેતવણી

ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેની એ ઈઝરાયેલને ફરી ચેતવણી આપી છે. ખમેનીએ પોતાના સમર્થકો અને વિશ્વના મુસ્લિમ દેશોને પણ પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે ઈસ્લામના નામે દુશ્મન દેશ સામે લડવાનું આહ્વાન કર્યું. જાણો શું કહ્યું આયાતુલ્લાહે. તેમણે જુમ્માની નમાઝમાં કહ્યું કે જરૂર પડશે તો ઇઝરાયેલ…

Read More

સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, આદેશનો અનાદર થશે તો અધિકારીઓને મોકલીશું જેલમાં

સોમનાથમાં બુલડોઝરજરાતના સોમનાથ મંદિરનીની કાર્યવાહી:   ગુ આસપાસના ગેરકાયદે બાંધકામ પર તાજેતરમાં બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી તિરસ્કારની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. આ મામલે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અમારા આદેશની અવગણના કરવામાં…

Read More

મહેસાણા અર્બન બેંકમાં ભરતીની ઉત્તમ તક, આ પોસ્ટ માટે મંગાવવામાં આવી અરજી,જાણો તમામ માહિતી

મહેસાણા અર્બન બેંક  નોકરી શોધી રહેલા લોકો યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા  છે! મહેસાણા અર્બન બેંકે વિવિધ પોસ્ટ માટે ભરતીનો નોટિફિકેશન બહાર પાડ્યો છે. આ ભરતી માટે  લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. 3 ઓક્ટોબર 2024થી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમને નોકરીની શોધમાં છો  તો આ એક ઉત્તમ તક છે મહેસાણા…

Read More
જેલ મેન્યુઅલ

સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારોને જેલ મેન્યુઅલ બદલવાનો આદેશ, જાતિના આધારે કામ આપવું કલમ 15નું ઉલ્લંઘન

  જેલ મેન્યુઅલ  જેલમાં જાતિના આધારે ભેદભાવને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટે સુચન કર્યું છે કે જેલમાં કેદીઓ સાથે જાતિના આધાર પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે. કોર્ટએ કહ્યું કે રસોડા અને સફાઈના કામો જાતિના આધારે વહેંચવાનો વિચાર અસ્વીકાર્ય છે. તે જણાવાયું છે કે નીચલી…

Read More