અમદાવાદના આ પટેલ પરિવારને એક સલામ, અત્યાર સુધી કર્યું 630 લિટર રક્તદાન!

અમદાવાદના મણેકબાગના પટેલ પરિવાર માં ચાર ભાઈઓ અને એક બહેન સહિત 27 સભ્યો છે. તેમનામાં 16 લોકોને 50 થી વધુ વખત રક્તદાન કરવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે, જેમાં ચાર શતકવીરોનો સમાવેશ થાય છે, જેમણે 100 કરતાં વધુ વખત રક્તદાન કર્યું છે. ગુજરાતની સૌથી નાની શતકવીર રક્તદાતા ડૉ. મૌલિન પટેલ જણાવે છે, “હમણાં સુધી, અમે કુલ…

Read More

વિશ્વની સૌથી મોંઘી કોફી બને છે બિલાડીના મળમાંથી, એક કિલોનો ભાવ સાંભળી ચોંકી જશો!

વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો કોફીના દિવાના છે. કોફીનો ક્રેઝ એવો છે કે લોકો અવનવા ફ્લેવર ટ્રાય કરે છે. વધુ મોંઘી કોફીમાંથી એકનો સ્વાદ ચાખવા માંગો છો? પરંતુ શું તમે જાણો છો કે વિશ્વની સૌથી મોંઘી કોફી બિલાડીના પોટીમાંથી તૈયાર કરવામાં આવે છે. હા, આ કોફીને કોપી લુવાક કહેવામાં આવે છે. આ કોફી ભારત સહિત ઘણા…

Read More

બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ!

બોલિવૂડ એક્ટર ગોવિંદાના પગમાં ગોળી વાગી છે. જે બાદ બંદૂક કબજે લેવામાં આવી છે. આ સાથે પોલીસ પણ આ મામલામાં લાગી ગઈ છે.   સૂત્રએ જણાવ્યું કે ગોવિંદાના પગમાં ઈજા થઈ હતી અને ઘણું લોહી વહી ગયું હતું. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને ગૃહમાં હાજર સભ્યોના નિવેદનો નોંધવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર રિવોલ્વરનું…

Read More
જવાહર નવોદય વિદ્યાલય

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10 પાસ માટે નોકરીની ઉત્તમ તક, પરીક્ષા વગર સીધી ભરતી!

જવાહર નવોદય વિદ્યાલય:  ગુજરાતના ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાનો જોરદાર મોકો છે. ગુજરાતની વિવિધ જવાહર નવોદય વિદ્યાલયોમાં મેટ્રોનની પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઉમેદવારોને પરીક્ષા આપવાની જરૂર નથી. મહત્વની માહિતી: સંસ્થા: જવાહર નવોદય વિદ્યાલય – અમદાવાદ પોસ્ટ: મેટ્રોન જગ્યા: 7 નોકરીનો પ્રકાર: કરાર આધારિત…

Read More

થાઈલેન્ડના બેંગકોકમાં સ્કૂલ બસમાં ભીષણ આગ, 25 લોકોના મોતની આશંકા!

બેંગકોકમાં સ્કૂલ બસ  થાઈલેન્ડના બેંગકોકમાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. અહીં નાના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો સાથે લઈ જઈ રહેલી બસમાં આગ લાગી હતી અને તેમાં સવાર 25 લોકોના મોતની આશંકા છે. પરિવહન પ્રધાન સુરિયાએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે, બસ મધ્ય ઉથાઈ થાની પ્રાંતથી 44 મુસાફરોને શાળાની સફર પર બેંગકોક લઈ જઈ રહી હતી…

Read More

ઈન્ડિયાએ બે દિવસમાં કાનપુર ટેસ્ટ જીતીને બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું, WTCમાં ટોપ પર યથાવત

યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની શાનદાર ભાગીદારીના કારણે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે વધુ એક જીત હાંસલ કરી. ટીમ ઈન્ડિયાએ મહેમાન ટીમ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. બાંગ્લાદેશ સામે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની આ સતત સાતમી જીત છે અને 15 મેચોમાં ઓવરમાં 13મી…

Read More

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી,જાહેર રસ્તા પર હશે તો મંદિર કે દરગાહ હટાવી પડશે!

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જાહેર સલામતી સૌથી પહેલા આવે છે અને રસ્તાઓ પરથી કોઈપણ ધાર્મિક માળખું હટાવવા જરૂરી છે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી સામે કોર્ટ મંગળવારે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથને સુનાવણી હાથ ધરી હતી. કોર્ટનું કહેવું…

Read More
માતા

મહારાષ્ટ્રમાં ગાયને ‘રાજ્ય માતા’નો દરજ્જો, ચૂંટણી પહેલા એકનાથ શિંદે સરકારનો નિર્ણય

સોમવારે એક મોટો નિર્ણય લેતા મહારાષ્ટ્ર સરકારે ગો માતા ને ગાયનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે આ અંગે આદેશ જારી કર્યો છે. આજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ મહારાષ્ટ્ર સરકારે ગોમાતાને ગાયનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. શિંદે સરકારે મંજૂરી આપી આ અંગે…

Read More
RRB

RRBએ રેલવેમાં 14 હજારથી વધુ પદો માટે ફરી શરૂ કરી ભરતી,જાણો તમામ માહિતી

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)એ 14298 ટેક્નિશિયનની જગ્યાઓ માટે ફરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ભરતી માટેનું નોટિફિકેશન ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યું હતું, અને અરજી પ્રક્રિયા માર્ચ-એપ્રિલમાં ચાલી હતી. હવે બોર્ડે આ ભરતી માટે ફરીથી અરજી માટે તક પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. RRB એપ્લિકેશન પ્રક્રિયા શરૂઆતની તારીખ: 2 ઓક્ટોબર 2024 અંતની તારીખ:…

Read More
ચાણક્યપુરી વિસ્તાર

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક

 અમદાવાદમાં  રવિવારે રાત્રે શહેરના ચાણક્યપુરી વિસ્તાર માં 20થી 25 લોકોના ટોળાએ તલવાર, બેઝબોલ બેટ જેવા હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનથી નજીક હોવા છતાં, અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, જેને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ચાણક્યપુરી વિસ્તાર ગુનેગારો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા…

Read More