
ભારતના આ સ્થળો પર અલગ-અલગ રીતે ઉજવાય છે નવરાત્રી,જાણો
આ વર્ષે 3જી સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે અને 12મી ઓક્ટોબરે દશેરાની ઉજવણી થશે. આ સમયગાળા દરમિયાન, શારદીય નવરાત્રી નવરાત્રી દેશભરમાં અલગ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવારને લઈને લોકોમાં અલગ જ ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળે છે. ભારતના જુદા જુદા સ્થળોએ નવરાત્રી ની ઉજવણી અલગ-અલગ છે. આવી સ્થિતિમાં, તમે નવરાત્રી દરમિયાન…