નવરાત્રી

ભારતના આ સ્થળો પર અલગ-અલગ રીતે ઉજવાય છે નવરાત્રી,જાણો

આ વર્ષે 3જી સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રી  શરૂ થઈ રહી છે અને 12મી ઓક્ટોબરે દશેરાની ઉજવણી થશે. આ સમયગાળા દરમિયાન,    શારદીય નવરાત્રી નવરાત્રી  દેશભરમાં અલગ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવારને લઈને લોકોમાં અલગ જ ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળે છે. ભારતના જુદા જુદા સ્થળોએ નવરાત્રી ની ઉજવણી અલગ-અલગ છે. આવી સ્થિતિમાં, તમે નવરાત્રી દરમિયાન…

Read More

આજે વિશ્વ હૃદય દિવસ! જાણો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

વિશ્વ હૃદય દિવસ  યુવાનોમાં પણ હૃદયરોગનું જોખમ વધી રહ્યું છે. અહેવાલો અનુસાર, 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને હૃદય રોગ સંબંધિત ગંભીર સમસ્યાઓ થવા લાગે છે, જે જીવલેણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્ય નિષ્ણાતો હૃદય રોગના જોખમને ટાળવા માટે સાવચેતી રાખવાની ભલામણ કરે છે.કાર્ડિયોવેસ્ક્યુલર રોગોમાં સ્ટ્રોક, જન્મજાત હૃદયની ખામી, હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, પેરીકાર્ડિયલ ફ્યુઝન,…

Read More

દ્વારકા માં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત

આજરોજ દેવભૂમિ દ્વારકા  ના પાદરમાં સાંજે એક ખાનગી બસ, સ્વિફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા  છે, જ્યારે 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ…

Read More

‘ધૂમ 4’માં રણબીર કપૂરની એન્ટ્રી, વર્ષ 2025માં ફ્લોર પર જશે ફિલ્મ

આદિત્ય ચોપરા તેની શ્રેષ્ઠ ફ્રેન્ચાઈઝી ‘ધૂમ 4’માં કોઈ કસર છોડવા માંગતો નથી. આ માટે તે સતત ખર્ચ પર ભાર આપી રહ્યો છે. આ ફ્રેન્ચાઈઝીમાં વિલનની મુખ્ય ભૂમિકા છે. એટલા માટે વિલન પર ઘણી મહેનત કરવામાં આવી રહી છે. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે ધૂમ 4 માટે શાહરૂખ અને સલમાન સાથે વાતચીત ચાલી રહી છે,…

Read More

બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

BCCIએ 6 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સ્પીડ કિંગ મયંક યાદવને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમમાં તક મળી છે. તેની સાથે હૈદરાબાદના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ તક મળી છે. ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો નથી. જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સંજુ સેમસન સાથે તક મળી છે….

Read More
હિઝબુલ્લાહ

હિઝબુલ્લાહ ના ટોચના કમાન્ડરો માર્યા ગયા, ઇઝરાયલે અત્યાર સુધીમાં કોને માર્યા! જાણો

ઈઝરાયેલની સેનાએ શુક્રવારે હવાઈ હુમલા કર્યા હતા જેમાં હિઝબુલ્લાહ ના ઘણા મુખ્ય કમાન્ડર માર્યા ગયા હતા. આ હુમલામાં સંગઠન પ્રમુખ હસન નસરાલ્લાહ પણ માર્યા ગયા છે. ઈઝરાયેલના આ ઓપરેશનનો હેતુ હિઝબુલ્લાહ ની સૈન્ય તાકાતને નબળી પાડવાનો હતો અને તે પોતાના હેતુમાં સંપૂર્ણ રીતે સફળ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)…

Read More

જય શાહે કરી મોટી જાહેરાત, IPLની આખી સિઝન રમવા માંગતા ક્રિકેટરોને મળશે આટલા કરોડ

bcci ના સચિવ જય શાહે કરી મોટી જાહેરાત,  IPLની આગામી સિઝન પહેલા BCCIએ ભારતીય અને વિદેશી ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. BCCI સેક્રેટરી જય શાહે શનિવારે કહ્યું હતું કે તમામ ફ્રેન્ચાઇઝી મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે. તેણે કહ્યું છે કે આગામી સિઝનથી, કરાર સિવાય, ક્રિકેટરોને દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયાની અલગ…

Read More

રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની કરી જાહેરાત, યુવાનો માટે સોનેરી તક!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વર્ષ 2025માં ગુજરાત પોલીસ દળના વર્ગ-3માં 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી. રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરી હતી.  હર્ષ સંઘવીે જણાવ્યું કે, હાલ ચાલતી 12,472 જગ્યાઓની ભર્તી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ,…

Read More
નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે આ મામલે FIR નોંધવાનો આદેશ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમની સામે ઈલેક્ટોરલ બોન્ડ માટે વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બેંગલુરુમાં એક વિશેષ લોક અદાલતે આ ફરિયાદની સુનાવણી દરમિયાન નાણાં પ્રધાન અને અન્ય કેટલાક નેતાઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ…

Read More
બનાસકાંઠા

બનાસકાંઠા ની મકોડી નદીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા,ગ્રામજનોએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

બનાસકાંઠા  નાં દાંતા તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ હતી, જેના પરિણામે સ્કૂલે જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને બોરડીયા ગામના બાળકો માટે સ્થિતિ ખૂબ જ કઠિન બની હતી, કારણ કે ત્યારો બોરડીયા જવાના રસ્તે પુલ ન હોવાને કારણે તેમને મકોડી નદી પાર કરવાની મુશ્કેલીનો સામનો કરવો…

Read More