દિલ્હી હાઈકોર્ટે Udaipur Files પર લગાવી રોક,11 જુલાઇએ રિલીઝ થવાની હતી

 Udaipur Files : દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા વિજય રાજની ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મ ગઈકાલે (૧૧ જુલાઈ) રિલીઝ થવાની હતી, પરંતુ કોર્ટે એક દિવસ પહેલા જ વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. જમિયત ઉલેમા-એ-હિંદે આ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરી હતી. આ ફિલ્મ ૨૦૨૨માં રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલ…

Read More

મહેમદાવાદના લોકપ્રિય શિક્ષક અને જામા મસ્જિદના પ્રમુખ અબ્દુલ રહીમ મન્સુરી સાહેબનું અવસાન,સમાજને મોટી ખોટ

મન્સુરી સાહેબ: મહેમદાવાદના ખાત્રજ દરવાજા બહાર રહેતા અને શાહી જામા મસ્જિદના પ્રમુખ તેમજ પ્રખ્યાત નિવૃત શિક્ષક  અબ્દુલ રહીમ યાકુબભાઇ મન્સુરી (માસ્તર)નું 10 જુલાઈ, 2025ના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેમનો જનાજો આજે રાત્રે 10:00 કલાકે તેમના નિવાસસ્થાન, ખાત્રજ દરવાજા બહારથી નીકળીને કચેરી દરવાજા બહાર, હુસેની મસ્જિદ પાસે આવેલા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે. મર્હુમ અબ્દુલ રહીમ…

Read More

મહેમદાવાદના સુજા ખાન કબ્રસ્તાનમાં નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર: ઝીયારત માટે સરળતા રહેશે

સુજા ખાન કબ્રસ્તાન:  મહેમદાવાદનું સૌથી મોટું સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરનું પાણી ઉભરાતું હોવાથી,હાલ હંગામી ધોરણે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર મામલતદાર કચેરી સાઇડ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર મુસ્લિમ બિરાદરોને કબરોની ઝીયારત (ફૂલ-ફાતિયો) માટે સરળતા અને સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, JCB મશીનો દ્વારા વ્યાપક સફાઈ અને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં…

Read More

ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે પોલીસનું રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન

 ગુજરાતમાં નશાકારક દવા ઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 9 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાનનો ઉદ્દેશ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને…

Read More

બિહારમાં મતદાર યાદી સુધારણા પર સુપ્રીમ કોર્ટે કહ્યું, મતદાર ID અને આધાર પણ માન્ય હોવા જોઈએ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન:  સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચૂંટણી પંચને મતદાર ગણતરી માટે માન્ય દસ્તાવેજો તરીકે આધાર કાર્ડ, મતદાર ID અને રેશન કાર્ડનો સમાવેશ કરવા માટે વિનંતી કરી છે. કોર્ટે SIR ના સમય અને રીતને પડકારતી અનેક અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે. હવે આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ…

Read More

એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં લાવશે ઇન્ટરનેટ ક્રાંતિ: સેટેલાઇટ સેવાની મંજૂરી મળી!

એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં ઇન્ટરનેટ સેટેલાઇટ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. ભારતની ડિજિટલ કનેક્ટિવિટીને મોટો વેગ આપતા, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE) એ મેસર્સ સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ (SSCPL) ને સ્ટારલિંક Gen1 લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ નક્ષત્રનો ઉપયોગ કરીને સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ ચલાવવા માટે સત્તાવાર રીતે મંજૂરી આપી છે.આ…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે જાહેર કરી સહાય,મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તને 50 હજાર

સરકારે જાહેર કરી સહાય:  મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં….

Read More

પટનામાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર!

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પ્રહાર: આજે મહાગઠબંધનના પક્ષોએ બિહારમાં મતદાર યાદી સુધારણા વિરુદ્ધ બિહાર બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ પ્રદર્શનમાં ભાગ લેવા પટના પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ એક ટ્રકમાં ચૂંટણી પંચના કાર્યાલય તરફ કૂચ કરી રહ્યા હતા. જોકે, સુરક્ષા કારણોસર તેમની કૂચ અટકાવવામાં…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 9 લોકોના મોત, 4 ગંભીર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. બ્રિજના બે ભાગ તૂટી જતાં ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની. રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ…

Read More